Browsing: Paryushan

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ધિરજમુની મ.સા. એ વ્યાખ્યાનમાં જણાવાયું હતું કે, દાન, શીલ, તપ, ભાવની પ્રેરરણાનું  પાર્થય લઇને પધાર્યા છે. માત્ર પૈસાનું જ દાન નથી.…

શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં આત્માર્થી રાજુજીનું વ્યાખ્યાન: તિર્થકંર મહાવીર પ્રભુના જન્મ વાંચન પર્યુષણ પર્વ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં આત્માર્થી રાજુજીએ આજના સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ ચરમ…

જૈન ધર્મ સ્થાનકોમાં તિર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને આવેલા ૧૪ મહાસ્વપ્નની ઉછામણી મહાવીર સ્વામીના જીવનનાં પ્રેરક પ્રસંગોનું વર્ણન પર્વાધિરાજ પર્યુષણનાં પાંચમા દિને સૌરાષ્ટ્રભરમાં પર્વાધિરાજ પર્યુષણ…

પર્યુષણ મહાપર્વ નિમિતે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે આત્માર્થી રાજુજીના વ્યાખ્યાનનો  લાભ લેતા અનેક ભાવિકો મોક્ષ જોઈતો હોય તો વિતરાગ પાસે જવુ જ પડે તેવું શ્રીમદ્…

પર્યુષણ મહાપર્વની ઉજવણી ભારે ભકિતભાવથી થઈ રહી છે આજે ત્રીજા દિવસે દેરાસરોમાં જૈનો ભાવવિભોર બન્યા છે જૈનોના પવિત્ર પર્વ પર્યુષણ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટનાં અનેક…

મા બાપની લાગણી દુભાવવી નહીં, સુખમાં બીજાને ભાગીદાર બનાવવા, શકિતનું પ્રદર્શન ન કરવું અને કયારેય નિરાશ ન બનવું પ્રભુ મહાવીર સ્વામીએ આપેલા ૪ સંદેશને જીવનમાં અપનાવવા…

શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે પર્યુષણ મહાપર્વ કાર્યક્રમનો લાભ લેતા અનેક ભાવિકો મોક્ષ માર્ગની શરૂઆત સમ્યગ દર્શનથી થતી હોવાની સમજણ આત્માથી રાજુજી (ધરમપુર) દ્વારા શ્રીમદ્ રામચંદ્ર…

પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ ચૂકયો છે: પર્યુષણ પર્વ દરમિયાન મંદિરમાં દરરોજ ભાત-ભાતની આંગી કરવામાં આવે છે. આંગી થયા બાદ મંદિરોમાં દર્શન માટે ભારે ભીડ જોવા મળે…

પર્વાધિરાજ પર્યુષણનો આજે બીજો દિવસ પર્વાધિરાજ પર્યુષણ પર્વનો બીજો દિવસ સમજાવે છે કે સમય અને સરિતા કોઇની પ્રતિક્ષા કરતાં નથી. જીવનમાં પર્યુષણ પર્વ આવ્યા અને ચાલ્યા…

મૂળીગામે પયુષણા મહાપર્વનો પ્રારંભ થતા જૈન જૈનેતરોમા ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળે છે દેરાસરને સુશોભિત શણગાર કરી પયુષણા મહાપર્વને દિપાવવા અનોખો આનંદ ઉભરાયો છે.…