Browsing: patan

દેશભરમાં કોરોના સંક્રમણના કેસમાં દરરોજ ધરખમ ઘટાડો નોંધાય રહ્યો છે. કોરોનાને લઈ લોકોએ હવે રાહતના શ્વાશ લીધા છે. આ સાથે ગુજરાત સરકારે પણ વ્યાપાર, સિનેમા, જિમ,…

કોરોના દર્દીઓની સારવાર ઉત્તમ સુવિધા માટે સરકારી તંત્રની સાથે ધાર્મિક-સામાજીક સંસ્થાઓ પણ ખંભે ખંભા મીલાવીને સેવા કરે છે હાલ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય…

ભવ્ય બિલ્ડીંગના ભુમિપૂજનની વિધી વેળાએ જ ગોરબાપા ઘેર પ્રસંગ હોવાથી સમયની ઘટ સર્જાતા યજમાને  ગોરબાપાને તેડવા-મુકવા માટે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરી પ્રભાસ પાટણના એક ગોરબાપાને વીધી માટે …

પ્રભાસમાં પ્રાચીન સ્મારકોનાં દર્શનાર્થે યાત્રિકો ગામમાં જાય ત્યારે પરેશાન કરતું ગટરનું પાણી શુઘ્ધ કરી રીયુઝ બનાવશું: વિજયસિંહ ચાવડા સોમનાથનાં નૂતન મંદિર ઓડિટોરીયમ ખાતે ભાજપનાં નવનિયુકત શહેર…

સોમનાથ મહાદેવ મંદિર સંકલ્પ સિધ્ધી દિન નિમિતે અમદાવાદના આરાધના નર્તક સ્કુલ ઓફ કલાસીકલ ડાન્સના કલાવૃંદે કુચીપુડી નૃત્યો પ્રસ્તુત કરી મહાદેવને કલાભિષેક કર્યો. કલાવૃંદગુરૂ સ્મિતાબહેન શાસ્ત્રી કહે…

૧લી ડિસેમ્બરથી નવી સિસ્ટમની અમલવારી વિશ્વ પ્રસિદ્ધ સોમના મહાદેવ મંદિર કચેરી સ્ટાફનું હાજરી પત્રક હવે ૧ ડિસેમ્બરથી હાઈટેક ડીઝીટલ યુગમાં પ્રવેસશે. સોમનાથ ટ્રસ્ટના વહીવટી તંત્રમાં ૨૦૦…

લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે ઐતિહાસિક પ્રસંગો વર્ણવી ભાવિકોને અભિભૂત કર્યા સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ…

દિપાવલી નિમિતે સોમનાથમાં રોશની, રંગોળી અને દિપમાળાનો શ્રૃંગાર અતિથિ ગૃહોના પટાંગણમાં આતશબાજીનો અનોખો નજારો પ્રકાશના પર્વ દિવાળીની સાંજે સોમનાથ મહાદેવ મંદીરનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી…

ગુજરાતના નવનિયુકત રાજયપાલ આચાર્ય દેવવ્રત તા.૨૩ના રોજ સંધ્યા સમયે વિશ્ર્વ પ્રસિધ્ધ અત્રેના ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે.હિમાચલ પ્રદેશમાંથી ગુજરાતમાંબદલી પામેલ તેઓની સોમનાથ મંદિર ખાતેની…

સવારે બે કલાકમાં રાણાવાવમાં ૨ ઈંચ, જૂનાગઢમાં ૧॥ ઈંચ, વંલી-કુતિયાણા-પોરબંદરમાં ૧ ઈંચ વરસાદ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરિયાકાંઠાના જિલ્લા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં…