Browsing: patanjali

પતંજલિ આયુર્વેદની જાહેરાતો પર SC કડક વલણ , કહ્યું- કાયમી રાહતનો દાવો ભ્રામક છે કોર્ટે પૂછ્યું છે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે. સુપ્રીમ…

સુપ્રીમ કોર્ટે મંગળવારે આધુનિક તબીબી પ્રણાલીઓ વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત કરવા બદલ પતંજલિ આયુર્વેદને ફટકાર લગાવી છે. ભ્રામક જાહેરાતો સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા…

સ્વદેશી બ્રાન્ડના બેનર હેઠળ ટુથપેસ્ટથી માંડીને તલનું તેલ અને સાબુથી માંડીને સરસવનું તેલ વેચતી દેશની ટોચની એફ.એમ.સી.જી. બ્રાન્ડ બની ચુકી છે ભગવાનમાં જેને વિશ્વાસ હોય તેના…

પતંજલિએ સ્વાસ્થ્ય વર્ધક બિસ્કિટ, ડ્રાઇ ફ્રુટ સહિત નવી ખાદ્ય ચીજ વસ્તુઓ બજારમાં મૂકી યોગ કરતા કરતા બાબા રામદેવ એક લાખ કરોડ રૂપિયાનો વેપલો કરશે તેવી શક્યતા…

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ઉત્તરાખંડએ બાબા રામદેવ સામે એક હજાર કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. આ નોટિસમાં, બાબા રામદેવને તેમના વિવાદિત નિવેદનની સ્પષ્ટતા કરે અને 15…

‘કોરોનીલ’ દવા કોરોના પર અસરકારક હોવાનો કહી દાવો કર્યો નથી; પતંજલિના આચાર્ય બાલકૃષ્ણનો આશ્ચર્યજનક ખુલાસો વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ સુધી અસરકારક સારવાર શોધાઈ નથી…

જાનમાં કોઇ જાણે નહીં ને હું વરની ફૂઇ જેવો ઘાટ ‘કોરોનીલ’ દવાની અસરકારકતા ચકાસ્યા બાદ પ્રચાર પ્રસારની મંજૂરી આપવાનો આયુષ મંત્રાલયનો નિર્દેશ વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના…

પતંજલી જે આર્યુવેદિક પ્રોડક્ટ બનાવે છે અને સ્વદેશી અપનાવવાની વાતો કરે છે અને દેશના નાગરિકોને રોજગારી આપવાનો દાવો કરે છે ત્યારે પતંજલી કંપનીના CEOઅને પતંજલી ફુડ…

જડ્ડીબુટ્ટી સપ્તાહ નિમિત્તે ઔષધીય રોપાનું વિનામુલ્યે વિતરણ: રોગોના નિદાન-સારવાર માટે પતંજલી આયુર્વેદિક ચિકિત્સાલયનું કરાયું લોકાર્પણ યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક ખાતે આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના વરદ્…

જડીબુટ્ટી સપ્તાહ નિમિતે ઔષધિય રોપાઓનું વિતરણ તથા પતંજલિ આયુર્વેદિક ચિકિત્સાલયનું લોકાર્પણ: ૨૦૦ યોગ શિક્ષકોનું થશે સન્માન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે રાજકોટમાં આગામી શનિવાર તા.૨૯/૭/૨૦૧૭ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ…