Browsing: Prayer

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષનું સંશોધન પેપર ઓસ્ટ્રેલિયાની જર્નલમાં પ્રકાશિત થયું પ્રાર્થનાથી ઉત્પન્ન થતાં સ્પંદનોની અસરથી આપણને દૈવી શક્તિઓની સહાયતા પ્રાપ્ત થાય છે. પ્રાર્થના એ મનની શાંતિ અને…

શાળાને જ્ઞાન મંદિર કહેવાય છે અને એટલે જ તેનો પ્રારંભ ‘પ્રાર્થના’ થી થાય છે. મંદિરની જેમ શાળાનું ઉત્સાહ ઉમંગ અને પવિત્રતા સભર વાતાવરણ ટબુકડા બાળકોની ખરા…

હિંદુધર્મના ઉત્સવોમાં કઈ ને કઈ વૈજ્ઞાનિક તથ્યો રહેલાં છે. આજ શીતળા સાતમના દિવસે શહેરના વિવિધ શીતળા માતાજીના મંદિરોમાં પોતાના સંતાનોના આરોગ્યની સુખાકારી માટે મહિલાઓએ પૂજા અર્ચના…

કોરોના મહામારીમાં 81,000 લોકોની કાઉન્સિલિંગ કરાયું,જેમાં 500-700 જેટલા અંધશ્રદ્ધાના કિસ્સા: વેક્સિનેશન જાગૃતિ દરમિયાન મનોવિજ્ઞાન ભવનની કામગીરી કાબિલેદાદ રહી અબતક, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધા…

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટમાં હસ્તકલા યોજના અને પ્રાર્થના સહિયર મહિલા મંડળના સંયુકત ઉપક્રમે આજથી 31 ઓકટોબર દરમિયાન રૈયા રોડ પર દિવાળી…

મંદિર તારૂ વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે……. શાળા પ્રારંભે સમુહમાં ગવાની પ્રાર્થનામાં એક સંવાદિતા જોવા મળે છે: બધા જ બાળકોને બધા જ દિવસની પ્રાર્થના મોટે આવડતી…

પાર્થનાનો સંબંધ મન સાથે જોડાયેલો છે. તે અંતર મનનો અંતર્યામી સાથે જોડતો સંવાદ છે. શાળા પ્રારંભે સમુહમાં ગવાતી પ્રાર્થના એક સંવાદિતા જોવા મળતી હતી. બધા જ…

ધ્યાન અને પ્રાર્થનામાં ફરક ફકત એટલો જ છે, કે ધ્યાનમાં બીજાને ભૂલવાનું છે. જયારે પ્રાર્થનામાં બીજાને યાદ કરવાનું છે. ધ્યાનમાં બીજાને ભલી સ્વમાં લીન થવાનું હોય…

એ પણ એક અદ્ભૂત યુગ હતો જેમાં અતિથિસત્કારની સોળે કળાએ ખીલી ઉઠેલી ભારતીય સંસ્કાર પરંપરાનાં કારણે સદગૃહસ્થો ઘરનાં દ્વાર ખૂલ્લા જ રાખતા. અભંગ દ્વારનું ગૌરવ પોતાના…