- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
Browsing: rain
આજે રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં કમોસમી વરસાદની આગાહી: છેલ્લા 24 કલાકમાં 113 તાલુકાઓમાં ઝાપટાથી લઈ 3 ઈંચ સુધી વરસાદ: સવારથી 20 તાલુકાઓમાં વરસાદ: વાતાવરણમાં ભારે…
હિતેશ રાવલ, સાબરકાંઠા: ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હતી, જેના પગલે આજે વહેલી સવારથી રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.…
અબતક, રાજકોટ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હતી, જેના પગલે આજે વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ…
મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠા નજીક આવતીકાલે લો-પ્રેશર સર્જાશે: વાતાવરણમાં આવશે પલ્ટો અબતક-રાજકોટ સૌરાષ્ટ્રમાં હજી શિયાળાની સિઝનને બરાબર જમાવટ લીધી નથી ત્યાં ફરી એકવાર કમૌસમી વરસાદની દહેશત…
પોલીસ જવાનો આપણી સુરક્ષા માટે તો છે જ… પણ જ્યારે ડ્યૂટીની ઉપર જઈને માનવતા જોઈને ‘ખાખી’ કામ કરવા મેદાને ઉતરે ત્યારે સૌ કોઈને ખાખી પર ગર્વ…
જય વિરાણી, કેશોદ આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદથી અતિવૃષ્ટિની પરિસ્થિતી સર્જાઈ હતી જેના કારણે ખેડુતોને આર્થીક ફટકો પડ્યો હતો. ત્યારે જુનાગઢમાં પણ ભારે વરસાદના કારણે…
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે આજે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કમૌસમી વરસાદની આગાહી; ખેતરોમાં તૈયાર થઈ રહેલા પાકને પારાવાર નુકશાની ચોમાસાની સીઝનના આરંભ પ્રથમ બે મહિના અપુરતા વરસાદ ત્યારબાદ…
ચોમાસાની ધમાકેદાર વિદાય પછી શિયાળાનોપ્રારંભ થઈ ચૂક્યો છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીના ચમકારા સાથે સાથે જમ્મુ-કાશ્મીરમાં મોસમના પ્રથમ બરફવર્ષાથી શિયાળાનાઆગમન ની દસ્તકદેવાઈ ચૂકીછે, ત્યારે આવર્ષે…
જય વિરાણી, કેશોદ: ચોમાસામાં મેઘરાજાએ તંત્રની કામગીરીની પોલ ખૂલી છે. ઠેર ઠેર રોડ રસ્તા પર ભૂંવા પડતાં ભ્રષ્ટાચાર છ્તો થયો છે. તંત્રની અણધડ કામગીરીનો ભોગ લોકોએ…
ઉતરાખંડને સતત ચાર દિવસથી ધમરોડતા ભારે વરસાદે પોરો ખાધો કેદારનાથમાં થાળે પડતું જનજીવન, ચારાધામ યાત્રા ફરી શરૂ કરાઇ: યુઘ્ધના ધોરણે માર્ગોની મરામત આજ સવારે થયા સૂર્યનારાયણના…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.