Browsing: rajkot municipal corporation

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વર્ષ ૨૦૧૮-૧૯નું રૂ.૧૭૨૭.૫૮ કરોડનું કદ ધરાવતું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં અનુમતિ અર્થે રજુ કરેલ કમિશનરશ્રીએ નવા કર પ્રસ્તાવ તેમજ પરંપરાગત મીલ્ક્લત વેરા અકારણી પદ્ધતિના સ્થાને…

મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ખાતે તા.૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ફ્લાવર-શો કમ ગાર્ડન એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવેલ છે.…

૧ લાખથી વધુ વાંધા અરજીઓ આવે તેવી ટેકસ બ્રાંચને દહેશત: વાંધા અરજી કરનાર વ્યકિત વેરા વળતર યોજનાના લાભથી વંચિત રહે તેવી ભીતિ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી…

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી: ટ્રાફિકની સમસ્યા હલ થશે: ફિઝીબીલીટી ચેક કરવા આદેશ સતત ટ્રાફિકથી ધમધમતા…

ગુજરાતમાં પ્રથમ વખત રોડશોમાં લેસરમેનનું નિદર્શન: વિન્ટેજ કારોનું પ્રદર્શન ૨ાજકોટ મહાનગ૨પાલિકા ધ્વા૨ા દિવાળી કાર્નીવલ અંતર્ગત આજ૨ોજ ૨ોડશોનું આયોજન ક૨વામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડીંગ…

ફરિયાદોનો ધોધ: મશીનરીઓ હાંફી ગઈ: રાજમાર્ગો પર વહેતી ગંદકી: પદાધિકારીઓ મીટીંગોમાં મસ્ત: શહેરીજનો ત્રાહિમામ રાજકોટ ગત સપ્તાહે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે આખા રાજકોટમાં ડ્રેનેજની મેઈન…

ભારતના માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 29મીએ રાજકોટની ખુબજ મુશ્કેલ ગણાતી પાણીની સમસ્યાનો કાયમી હલ લાવવા માટે આજી ડેમ ભરીદેવાના કાર્યક્રમના લોકાર્પણ માટે પધારી રહ્યા…

રવિવારે તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસે વેરો સ્વીકારાશે: ૫૪૭૧૪ કરદાતાઓએ વ્યાજ માફી યોજનાનો લાભ લીધો: ૨૮.૪૮ કરોડનું વ્યાજ માફ કરાયુ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલી…