Abtak Media Google News

ભારતના માનનીય પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 29મીએ રાજકોટની ખુબજ મુશ્કેલ ગણાતી પાણીની સમસ્યાનો કાયમી હલ લાવવા માટે આજી ડેમ ભરીદેવાના કાર્યક્રમના લોકાર્પણ માટે પધારી રહ્યા છે.ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે રાજકોટ શહેરની અંદાજે 150 સ્કુલની 8000 વિધાર્થીનીઓ દ્વારા આજે સવારે સાડાત્રણ કિલોમીટરની સાયકલ રેલીસાથે બેટી પઢાવો સશક્ત બનાવો નો સંદેશાત્મક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં લિમકા બુક,એશિયા બુકમાં નામ નોધાશે.

Advertisement

સાયકલ રેલીના અંત બાદ દરેક વિદ્યાર્થીનીને એનર્જી ડ્રીંક આપવામાં આવ્યું હતું.અને તમામ વિદ્યાર્થીઓંને ટી-શર્ટ આપવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.