Browsing: rajkot

પદાધિકારીઓ અને નગરસેવકો સતત કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશને હાજર: સ્થળાંતરીત કરાયેલા હજારો લોકો માટે નાસ્તો અને ભોજનની વ્યવસ્થા: સરકારની સુચના મળ્યા બાદ સ્થળાંતરીત લોકોને ઘરે પરત…

જિલ્લામાં કુલ 14100 લોકો અને 2870 પશુઓનું હાલ આશ્રય સ્થાનોમાં રોકાણ: પાણી, ભોજન સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ, અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મદદ માટે આવી આગળ રાજકોટ…

હેઠવાસના વિસ્તારોમાં દબાણો હટાવી લેવા મ્યુનિ.કમિશનરનો આદેશ રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ હસ્તકના ન્યારી-1 પાણી પુરવઠા યોજનાની જળાશયની સપાટી માં વધારો તથા યાંત્રિક દરવાજાઓ સાથેના નવા છલતીબંધ…

રમણીય ઓસમ પર્વત પર ભીમની થાળી, ભીમકુંડ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પ્રખ્યાત હિલ સ્ટેશન ઓસમ પર્વત પર મહાભારત કાળનો ઇતિહાસ હજુ મોજુદ છે અહીં પાંડુપુત્ર  પુત્ર…

કંટ્રોલરૂમ ખાતેથી સમગ્ર રાજ્યના તમામ સરકારી વિભાગો સાથે સંકલન: 10 અસરગ્રસ્ત જિલ્લામાંથી લાખ લોકોનું 1216 આશ્રય સ્થાનોમાં સલામત સ્થળાંતર: એનડીઆરએફની 47 અને એસડીઆરએફની 11 ટીમો તૈનાત…

હુમલામાં પાંચ જવાન શહીદ જયારે એક આતંકી ઠાર જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓનાં ખાત્મા માટે સરકાર મકમતાથી આગળ વધી રહી છે. દરમિયાન બુધવારે અનંતનાગનાં ધમધમતા રોડ…

વાયુ વાવાઝોડાને પહોચી વળવા ઉર્જા વિભાગ સજજ: દરીયાકાંઠા વિસ્તારનાં સબ ડિવિઝનોમાં નોડેલ ઓફીસરોની નિમણુંક રાજયના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજય પર વાયુ વાવાઝોડાની…

શહેરમાં સવારથી ધીમીધારે વરસાદ, વૃક્ષ ધરાશાયી: અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોર્પોરેશન તંત્ર સતર્ક વાયુ વાવાઝોડાની અસર રાજકોટ શહેરમાં પણ થાય તેવી પ્રબળ સંભાવના જણાતા…

દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને બીએસએફના જવાનો ખડેપગે જ રહેશે ગુજરાતના માથે તોળાઈ રહેલા વાયુ ચક્રવાતની ખતરનાક યાત્રામાં નવો વણાંક આવ્યો છે. સ્કાયમેટ વેધર વેબસાઈટે દાવો…

ધોરાજી, ઉપલેટા, જેતપુર, વેરાવળ, શાપર, ભાવનગર, પાલીતાણા, મોરબી સહિતના ગામોમાં ઝરમર વરસાદ: દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વાયુ વાવાઝોડાની અસરના કારણે આજે સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિ…