- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
Browsing: rajkot
ગૌ,ગ્રાસ, સંતોને ભોજન, ગરીબોને દાન કરી નિભાવી પરિવારની પરંપરા: સવારે કુળદેવી મા આશાપુરા માતાજીના આશિષ લીધા રાજકોટના રાજવી પરિવારના વંશ જ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજના ગુજરાતી…
ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરી. ટ્રસ્ટ દ્વારા મહાઆરતી-લોકસાહિત્ય -ડાયરો સહિતના આયોજનો; ૫૧ બુલેટ, ૧૦૦૦ યુવાનો તથા ૫૦૦ બહેનો શોભાયાત્રામાં જોડાઈ; વિવિધ ફલોટસ આકર્ષણનું કેન્દ્ર: અનેક સંસ્થાઓ દ્વારા…
આવતીકાલથી ૧૬ જુન સુધી ચાલનારી રામકથામાં વિવિધ સંતો-મહંતો અને મહાનુભાવોની ઉ૫સ્થિત રહેશે રાજકોટ અહીંસાધામ નંદી સરોવરની પાવન ભૂમિ પર મોરારીબાપુના મુખે રામકથાનું આયોજન તા. ૮ થી…
મે માસમાં ૧૩.૬૪ લાખ મુસાફરોએ બીઆરટીએસ અને સિટી બસ સેવાનો લાભ લીધો સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોર્પોરેશન દ્વારા તમામ બીઆરટીએસ અને સિટી બસમાં ટ્વીન ડસ્ટબીન મુકવામાં આવી…
ડ્રાઈવઈન સિનેમા ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર,કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતની ૨૮ ટીમો વચ્ચે જંગ: આયોજકોએ લીધી અબતકની મુલાકાત ગુર્જર સુતાર જ્ઞાતિમાં રમત ગમતના માધ્યમથી મૈત્રી ભાવનાનો વિકાસ…
સેમિનારમાં આર્શિવચન આપવા રમેશભાઈ ઓઝાની ખાસ ઉપસ્થિતિ: સમગ્ર દેશનાં ૩૫૦ લાયબ્રેરી સાયન્સનાં તજજ્ઞો પેપર્સ રજુ કરશે: સમગ્ર આયોજનને લઈ આયોજકો ‘અબતક’ની મુલાકાતે હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસીએશન…
એમ્બેસી ઓફ ધી રિપબ્લીક ઓફ સાઉથ કોરીયાના કિમ મુન યંગ રાજકોટ ચેમ્બરની મુલાકાતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર ઉઘોગના વિકાસને ઘ્યાને લઇ…
સવારે ૭થી રાત્રીના ૯ કલાકે સુધી રાજમાર્ગો પર દોડશે ઈલેક્ટ્રીક બસ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે માટે રાજકોટ મહાનગરપાલિકા જુદાં જુદાં પગલા લઇ રહી છે. રાજકોટ…
અત્યંત સસ્તા દરે મોતીયાના ઓપરેશન કરી લેન્સ નખાશે: આંખની મોંઘી સારવાર પંચનાથમાં બનશે સોંઘી ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે બનતુ તમામ કરી છૂટવાની ખેવના ધરાવતું પંચનાથ…
ગોંડલના વેરી તળાવને નર્મદાના નીરથી ભરી પીવાના પાણીની સમસ્યાની નિવારાઇ રાજકોટ સહિત ગોંડલ અને જેતપુર એમ ત્રણ શહેરોને પીવાનું પાણી પુરૂ પાડતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમમાં…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.