Browsing: Ras

સાચી રે મારી સતને ભવાનીમાં અંબા ભવાનીમાં હું તો તારી સેવા કરીશ… આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસમાં દુર્ગાનું સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરાય છે. માન્યતા છે કે…

શહેરમાં નવરાત્રી દરમ્યાન અનેક જગ્યાએ નાની નાની બાળાઓ માટે પ્રાચીન ગરબીનું આયોજન થયું છે. જો કે ઘણી પ્રાચીન ગરબીમાં વિવિધ રાસ શહેરીજનોને અભિભૂત કરતા હોય છે.…

ઓખા લોહાણા મહાજનવાડી ખાતે છેલ્લા છ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન રઘુવંશી સેવા સમિતિ અને ઓખા લોહાણા મહાજન દ્વારા કરવામાં આવે છે. આ સાલ પણ નવરાત્રી મહોત્સવનું…

શનિવારે વિદ્યાર્થી સન્માન, રવિવારે નિત્ય ધજા પૂજન કરાશે ઉપલેટા કડવા પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈ-બહેનો માટે આઠ દિવસ માટે ઉમા…

જાણીતા સંગીતકાર પંકજભાઈ ભટ્ટના ઓરકેસ્ટ્રાના સંગાથે ગાયકોએ રજૂ કર્યા અવનવા ગરબા રાજકોટમાં જૈનો માટે ખાસ યોજાતા જૈનમ નવરાત્રી મહોત્સવનો સતત ચોથા વર્ષે દબદબાભેર શુભારંભ થયો હતો.…

નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં…

નવરાત્રીના નવલા નવ દિવસોમાં શકિતની આરાધના માટે આઠમનું વિશેષ અને અનોખું મહત્વ હોય છે. આઠમના દિવસે માતાજીની ખાસ પુજા, આરાધના, હોમ, હવન, યજ્ઞ કે ઉપવાસ-જાપ દ્વારા…

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર…