Browsing: Religious

જૈન ધર્મ ભારતની શ્રમણ પરંપરામાંથી નીકળેલો પ્રાચીન ધર્મ અને દર્શન છે. જૈન દર્શનમાં સૃષ્ટિકર્તાનું કોઈ સ્થાન નથી. કોઈ કર્તા, ધર્તા કે ભોક્તા હોતું નથી. દરેક જીવ…

માનવ સેવા – પરોપકાર અને આફિકાની સેવા પ્રવૃતિને બિરદાઇ દાઉદ વ્હોરા સમાજના ધર્મગુરુનું કેન્યામાં રાષ્ટ્રપતિના હસ્તે સર્વોત્તમ નાગરીક પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત વિશ્ર્વમાં…

બોટાદ સંપ્રદાયના ગુરૂભગવંત શૈલેષમુનીના આજ્ઞાનુવર્તિ પ્રફૂલ્લાબાઇના શિષ્યા વિરતીબાઇ મહાસતીજીની આજે તા.2 ડિસે. પ્રભાતે 6:45એ જૈન સંઘના આંગણે આગમન થયું છે. અહીં 4 દિવસના રોકાણ દરમ્યાન ગુરૂભગવંતો…

આધાર કાર્ડમાં સુધારા-વધારા માટેના ફોર્મ પર નગરસેવકોની સહી કરવા માટે આવતા લોકો નિરાશ થઇને પરત ફરે છે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં મોટાભાગના નગરસેવકો વ્યસ્ત થઇ ગયા છે.…

જયરાજસિંહ ધારાસભ્ય હતા ત્યારે કયારેય જાહેર જીવનમાં આવ્યા નથી સદાય સંવેદનશીલ ગણાતા ગોંડલ ના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ યશસ્વી રીતે પુર્ણ કરી ફરી ચુંટણી લડી રહેલા…

હોટલ, રેસ્ટોરન્ટ, રોપ-વે રિસોર્ટ હાઉસ ફૂલ જુનાગઢ શહેર સહિત સાસણ, સતાધાર પરબધામ સહિતના ધાર્મિક અને ફરવા લાયક સ્થળો ઉપર છેલ્લા પાંચ દિવસથી પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા…

ધાર્મિક વિવાદોનો અંત ન્યાય તંત્રના ચુકાદાથી નહીં પરંતુ પરસ્પર સમજૂતીથી જ શક્ય !! વારાણસી જિલ્લા અદાલતે જ્ઞાન વાપી મસ્જિદની બહારની બાજુ શૃંગાર ગૌરીની પૂજા અર્ચના કરવાની…

કાર્યક્રમ અંતર્ગત આશ્રમમાં લધુરામ યજ્ઞ કરાશે સદગુરુ સદન ટ્રસ્ટ (પ.પૂ. રણછોડદાસજીબાપુ  આશ્રમ) ખાતે પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્ર ભગવાન સ્વરુપ પ.પૂ. સદગુરુદેવ રણછોડદાસજીબાપુની અસીમ કૃપાથી તથા પ્રેરણાથી…

ગુનાનો ભેદ ઉકેલવા જાહેર સ્થળના સીસીટીવી ફુટેજ મદદરૂપ થાય છે તેમ પોલીસનો વહીવટ પારદર્શક બનાવવા સીસીટીવી ફુટેજ આમ પ્રજા માટે જાહેર કરો: એડવોકેટ સુરેશ ફળદુ ગંભીર…

ધાર્મિક  અનુષ્ઠાનો સાથે ભવ્ય ઉજવણી તપસ્વીઓનાં સમૂહ-પારણા સંપન્ન અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે  લીંબડી અજરામર સંપ્રયદાયના પૂ . ગચ્છાધિપતી આચાર્ય ભગવંત  ભાવચંદ્રજીસ્વામીના આજ્ઞાનુવર્તી તિર્થસ્વરૂપા ” પૂ .…