Browsing: saurashtra

સૌની યોજના હેઠળ મોટા તાયફાઓ કરી જયાં જયાં ડેમો ભરવાની જાહેરાત કરી હતી ત્યાં વગર તાયફે કુદરતની મહેરથી ડેમો ઓવરફલો ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ…

ગામે ગામ વાજતે ગાજતે ભગવાન જગન્નાજીની રયાત્રા નિકળી: લાખો ભાવિકો દર્શર્નો ઉમટયા અષાઢી બીજ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રનાં શહેરોમાં ભગવાન જગન્નાજીની રયાત્રા ધામધૂમપૂર્વક યોજાઈ હતી. રયાત્રામાં લાખો…

ઝાપટાથી લઇ સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ: મુરઝાતી મોલાતને મળ્યું જીવન દાન: લાલપુરના મેમાણા ગામે વીજળી પડતા છ ઘાયલ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અષાઢી બીજનુ: મુહુર્ત સાચવતા જગતાત…

સામાન્ય રીતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૧૫મી જૂનથી ચોમાસુ બેસે છે. પરંતુ આ વર્ષે હિન્દ મહાસાગરમા ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાનું આગમન એક અઠવાડીયું વહેલુ થવાની આશા હવામાન વિભાગે વ્યકત…

ચોક્કસ પ્રમાણમાં રોજગારીનું સર્જન કરવાની ખાતરી આપનાર કંપનીઓને શૂન્ય જીએસટી અથવા કોર્પોરેટ ટેક્સ હોલીડે જેવા પ્રોત્સાહનો આપી શકે છે સરકાર દરિયાકાંઠે મલ્ટીનેશનલ કંપનીઓનું રોકાણ વધે અને…

પીજીવીસીએલ દ્વારા અંદાજીત એક વર્ષમાં ૧.૧૧ કરોડ એલઈડી બલ્બ, ૨.૪૮ લાખ ટયુબલાઈટ અને ૧લાખ પંખાનું વેચાણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એલઈડી બલ્બ, ટયુબલાઈટ અને પંખાનું લાવ-લાવ: વીજ…

સૌરાષ્ટ્રમાં બીજા દિવસે વાદળછાંયુ વાતાવરણ: કાળઝાળ ગરમીમાં સેકાતા લોકોને થોડી રાહત: ઉનાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ: જગતાત ચિંતાતૂર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો નોંધાયો…

Local

સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ૩૬૦ કિ.મી.થી ઘટી ૩૧ કિ.મી. થઇ જશે: આગામી સમયમાં કચ્છના અખાતથી પણ રો-રો ફેરી શરુ‚ કરવાની યોજના માર્ગ અને પરિવહન ક્ષેત્રે…

નિરંજન શાહ સગાવાદ ચલાવે છે: ૧૯૮૩ બાદ એસસીએમાં ચૂંટણી થઇ નથી: ખંઢેરી સ્ટેડિયમ બનાવવા માટે આવેલા ફંડનો કોઇ હિસાબ અપાયો નથી: પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ જાડેજાના…