Browsing: ShriRam

દર દસમો વપરાશકર્તા કેશબેક ઓફર માટે પાત્ર બને છે : મુસાફરોને બસ અને ફ્લાઈટ બુકિંગ પર 100 ટકા સુધીનું કેશબેક મળવાની આશા અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ માટે…

અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાની ખુશીમાં શ્રીરામની જીવન યાત્રાના થશે ‘દર્શન’ અબતકની મુલાકાતમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર ના પદાધિકારીઓએ ગુજરાતમાં સૌપ્રથમ યોજનારા જય શ્રી રામ જીવન…

અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા બાદ આજે રમલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ…

ભગવાન શ્રી રામ હવે પોતાની જન્મભૂમિ અયોધ્યામાં વિધિવત રીતે બિરાજમાન થવા જઈ રહ્યા છે. સદીઓ જુના સંઘર્ષનું ફળ હવે મળ્યું છે. કરોડો લોકોની આસ્થા જેમની સાથે…

અયોધ્યા માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર દેશમાં માહોલ ઉભો થયો છે, ત્યારે પડધરીના મોવૈયા ગામમાં 15 જાન્યુઆરીથી શરૂ થયેલા આનંદોત્સવ થી સમગ્ર…

દેશમાં પ00 વર્ષ પછી આવેલા રામલલ્લા મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરને વધાવવા દેશવાસીઓ હરખભેર ઉત્સુક બન્યા છે. શ્રીરામ જન્મ ભૂમિ અવધની ધરામાં સોમવારે રામલલ્લા મૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની…

પિતાનું વચન પાળવા માટે શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા. જ્યાં તેઓએ ધર્મની રક્ષા કાજે અધર્મી એવા રાવણનો વધ કરી વિજય મેળવ્યો અને વનવાસ દરમિયાન પૂર્ણ…

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ભગવાન શ્રીરામની મૂર્તિનો ગઈકાલે વાજતે ગાજતે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. હવે 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ્સ અને વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલ સ્ટેમ્પ્સના પુસ્તકનું વિમોચન કર્યું. ડિઝાઇનના ઘટકોમાં રામ…

કરોડો દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.  મંદિરના પ્રાંગણને શણગારવામાં આવ્યું છે.  સંકુલ તૈયાર છે, ગર્ભગૃહ રાહ જોઈ રહ્યું છે અને…