Browsing: ShriRam

દેશભરમાં અયોઘ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવના અવસરને વધાવવા ધર્મમય માહોલ રચાયો છે ત્યારે પડધરીના મોવૈયા ગામમાં રામલલ્લા બીરાજમાન ઉત્સવને દિવાળીની જેમ ઉજવવા ગામ સજજ બન્યું છે. મોવૈયા…

રાજકારણને લઈને ભગવાન રામમાં પણ મારા-તમારા થઈ રહ્યા છે. કોંગ્રેસે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપ-આરએસએસ પૂરતો જ સીમિત ગણાવી તેમાં ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય લીધો છે.…

ટેલિકોમ વિભાગ આ મહિનાના અંતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ટેલિકોમ ઓપરેટરોને સીમલેસ કનેક્ટિવિટી અનુભવ પ્રદાન કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરી રહ્યું…

આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુન: પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.  ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ…

અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં  હાજરી આપવાને લઈને વિપક્ષી નેતાઓ દ્વિધામાં મુકાઈ ગયા છે. કારણકે જો તેઓ હાજરી આપે તો ભાજપની પ્રસિદ્ધિનો ભાગ બને તેમ છે.…

સરકારે દ્વારકા, સોમનાથ, કાશી સહિતના ધાર્મિક સ્થળોને ડેવલપ કરી દેશ સાથે જોડાયા બાદ હવે અયોધ્યાને પણ દેશભરના વિસ્તારો સાથે જોડી ભારત વર્ષને રામમય બનાવવાની છે. આ…

જ્યારે ભગવાન શ્રી રામને લંકા જવુ હતું. ત્યારે વાનર સેનાએ સેતુ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ સમયે એક ખિસકોલી પણ ધૂળમાં પૂછળી આરોટી દરિયામાં ખંખેરીને…

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું વિશાળ મંદિર નિર્માણ પામી રહ્યું છે. મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. મંદિર સાથે જોડાયેલી અનેક વસ્તુઓની બનાવટ ગુજરાતમાં કરવામાં…

અયોધ્યામાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ થશે.  આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી હાજર રહેશે.  પીએમએ આ માટે રામ મંદિર તીર્થ ક્ષેત્રનું આમંત્રણ…