Browsing: Sidsar

ગુજરાત ન્યુઝ મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જામનગર જિલ્લાના સિદસર ગામે કામધેનુ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ગૌશાળામાં ગૌપૂજન કર્યું હતું.…

કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષ્ણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર…

આજથી પાટીદાર સમાજના કુળદેવી ઉમીયાના સાનિઘ્યમાં ત્રણ દિવસ માટે ‘બિલ્વ પત્ર’ ભવ્ય અને દિવ્ય સામાજીક સંમેલનનો સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમા  પ્રારંભ થયો હતો. આજે ભાદરવી પુનમના દિવસે…

ઉમિયાધામ સિદસર ખાતે તા.3 જુલાઇએ 251 કળશ પૂજન સાથે ‘મા ઉમા કળશ’ યોજનાનો પ્રારંભ ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા સમાજ ઉત્કર્ષ માટે અમલી બનાવાયેલા ‘માં કળશ…

રૂ.15 કરોડના ખર્ચે નવ નિર્મિત ઉમિયાધામ 7 થી 20 ઓકટો. યોજાનાર પંદર દિવસીય મહોત્સવમાં  દરરોજ યજ્ઞ, પૂજન, ધ્વજારોહણ તેમજ શિક્ષણ, આરોગ્ય, જળ સંચય, પર્યાવરણ, વ્યસન મૂકિત…