Browsing: somnath temple

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવતા ભાવિકોની સુરક્ષા માટે લેવાતા તકેદારીનાં ખાસ પગલા ભારતના બાર જયોતિર્લિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવનું મંદિર વિશ્વ મહામારી કોરોના સામેના જંગમાં પ્રથમથી જ દેશ-વિદેશનાં…

મંદિર નિર્માણથી લઈને અત્યાર સુધી તમામ ફાઇલ ને સ્કેન ફાઇલો કરાઈ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર તેના સ્થાવર જંગમ મિલકતના દસ્તાવેજો ટ્રસ્ટના પ્રારંભથી અત્યાર સુધી ની…

ભારત ઉપરાંત વિશ્વના ૪પ દેશોના ભાવિકોએ ઇ-દર્શન, ઇ-માળા, પુજા, આરતીનો લાભ લીધો કોરોનાના કારણે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં ભોળીયા નાથના ભકતો મહાદેવના દર્શનથી વંચીત ન રહે…

દર્શનનો સમય મર્યાદિત રહેશે: આરતીમાં શ્રઘ્ધાળુઓને પ્રવેશ નહીં અપાય વૈશ્વીક મહામારી કોરોનાના કારણે દેશભરમાં છેલ્લા અઢી માસથી મંદિરો બંધ છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧માં આગામી ૮મી…

ત્રણેય દિવસ ઘોડેસવાર પોલીસ રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે: દરિયામાં મરીન પોલીસ શસ્ત્રો સાથે બોટ વડે પેટ્રોલીંગ કરશે: સુરક્ષા વ્યવસ્થાનું ડીવાયએસપીએ હાથ ધર્યું નિરીક્ષણ વિશ્ર્વ પ્રસિઘ્ધ…

લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે ઐતિહાસિક પ્રસંગો વર્ણવી ભાવિકોને અભિભૂત કર્યા સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ…

સોમનાથ મંદિર પ્રથમ જયોતિલિંગ છે,વર્ષ પર્યક્ત કરોડો યાત્રીઓ આ પાવન ભુમિમાં આવતા હોય છે,તેઓને ઉચ્ચકક્ષાની સફાઇ અને અલૌકિક અનુભૂતિ થાય તેવા શુભાશયથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ…

સોમનાથ મંદીરમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓમાં વધારો કરવા ટ્રસ્ટે યોજનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી: રાજય સરકાર ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરશે દેવોના દેવ ગણાતા મહાદેવની આરાધના માટેનો…

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે નાના મોટા દરેક ભકતજનો મહાદેવજીને શીશ ઝુંકાવી મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ જુના સોમનાથ…

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન, ગંગાજળ અભિષેક કરી પરિવાર સાથે ધન્યતાની લાગણી અનુભવી હતી. આ…