Browsing: somnath temple

હવન, મહાપૂજા, નટરાજ આરાધના સરદાર સંકલ્પની ઝાંખી, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન. સોમનાથ મહાદેવ મંદિર કૈલાશ મહામેરૂપ્રસાદના પ્રથમ તબકકાનું કાર્ય પૂર્ણ થયે…

હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરતી સંસ્થાઓ એચએસએસએફ અને આઇએમસીટીએફ દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે માટેના પ્રયત્નના ભાગરુપે તા.પ થી ૮ જાન્યુઆરી ૨૦૧૮ માં હિન્દુ સ્પીરીચ્યુયલ…

શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓએ લાઈવ દર્શન, ઓનલાઈન, ડોનેશન, ગેસ્ટ હાઉસિંગ બુકિંગ, પુજાવિધિ નોંધાવવા માટે  ડિજિટલ સુવિધાનો મોટાપાયે ઉપયોગ થયો શ્રાવણમાં સોશ્યલ મીડીયામાં સોમનાથ મહાદેવ છવાયા હતા,…

કર્ણાટકના ગવર્નર મહામહિમ વજુભાઇ વાળાએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની મધ્યાન્હ આરતી કરી ધન્ય બનેલ હતા. વજુભાઇ વાળા દરવર્ષે શ્રાવણમાં સોમનાથ દર્શને આવતા હોય છે. આજરોજ વજુભાઇ…

રવિવાર-સોમવાર તથા શ્રાવણ માસના તહેવારોમાં મંદિર સવારે ૪ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે: યાત્રિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા પ્રથમ આદિ…

ભારતમાં અષાઢી બીજના મહાપર્વે સાંસ્કૃતિક મુલ્યોજીવંત કરતી યાત્રાઓ ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાપુરીમાં અભૂતપુર્વ રયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો ધન્યતા અનુભવતા હોય છે. નગરચર્ચાએ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર…

સોમનાથ મંદિર વિશ્વભરમાં સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાનું એક છે ત્યારે યોગ દિવસ નિમિતે સોમનાથ મંદિરના પટાંગણમાં જ હજારો લોકોએ યોગ દિવસની ઉજવણી કરી આ સમયે રાજ્યમંત્રી જ્સાભાઈ બારડે…

વેરાવળનાં સુપાસી ખાતે રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે રબારી સમાજનાં લોકોને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. રબારી સમાજનાં પ્રમાણપત્રો વિતરણ સમારોહમાં મહાનુભાવોનાં…