Browsing: somnath

વિશ્વ પ્રસિઘ્ધ સોમનાથ તીર્થધામની ભૂમિ પ્રભાસતીર્થમાં પ્રાચીન સૂર્ય મંદિરો હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે. અને આ મંદિર મુગલો અને ગઝનવી શાસનકાળમાં તોડી પાડયા બાદ તેનું પુન:નિર્માણ થયું…

સૌરાષ્ટ્રભરમાં આજથી મંદિરોના કપાટ ખુલતા ભાવિકોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનકો જેવા કે સોમનાથ, દ્રારકા, સાળંગપુર, તુલસીશ્યામ, ખોડલધામ, ચોટીલા, ઘેલા સોમનાથ,…

સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુ જ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે . 12 જયોતિર્લિગોમાં સૌથી પહેલું  જ્યોતિર્લિંગ છે સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ … એટલું સમૃદ્ધ છે…

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા ગુંદા ગામના પાટીયા પાસે રેલવે મહિલા કર્મચારીની પાંચ વર્ષ પહેલા કરપીણ હત્યા નિપજાવાના બનાવનો કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીપ્રેમીને તકસીરવાન…

પંચનાથ મંદિર ગૌશાળાના ગોપાલદાસ બાપુનુ બે દિવસ સારવાર બાદ મૃત્યુ સોમનાથના કુંભારવાડામાં આવેલ પંચનાથ મંદિર ગૌશાળશના ગોપાલદાસ બાપુ ઉ.75ની તબીયત અચાનક લથડી, તાવ જેવું પણ જણાયું…

દર્દી દેવો ભવ: ને સાર્થક કરતા અપાઇ રહી છે સેવાઓ  વિશ્વ પ્રસિઘ્ધ ભારત બાર જયોતિલીંગ  પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવનું ભવ્ય દિવ્ય મંદિર કોરોના સંક્રમણ સાવચેતીરુપે…

મંજુરી મળતા ગુજરાતીઓમાં આનંદની લાગણી ફેલાઈ   “ગુજરાત ની ગાથા” ગીત ને શુટિંગ માટે સોમનાથ ટ્રસ્ટ ની મંજુરી મળતા ગુજરતી ઓ માં આનંદ ની લાગણી ફેલાણી…  “વિશ્વાસ…

સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજરોજ હનુમાન જન્મોત્સવના દિનેહાલની વૈશ્ર્વિક મહામારીના નિવારણ અર્થે તેમજ વિશ્ર્વ કલ્યાણ અર્થે 5 દિવસનો અખંડ અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવનાર…

હાલની કોરોના વૈશ્ર્વિક મહામારીને ઘ્યાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આરોગ્ય વિભાગની જરુરીયાત મુજબ લીલાવતી અતિથિભવનમાં કોવિડ કેર સેન્ટરની સુવિધા શરુ…

રાજયના આ મશહુર ગીતકારે પાંચ હજારથી પણ વધારે હૃદયસ્પર્શી ગીતોની રચના કરી છે: કલાપ્રિય લોકોમાં ખુશીની લહેર ગીર-સોમનાથના સફળ ફિલ્મ નિર્માતા  ભગુભાઈ વાળા  દ્વારા “વિશ્વાસ ફિલ્મ્સ”…