Browsing: somnath

સોમનાથ પાસેના ભાલકામાં આમ તો માત્ર ત્રણથી ચાર જ પ્રજાપતિ સમાજના કુટુંબો રહે છે. જેઓ વંશ પરંપરાગત નવરાત્રીના માટીના ગરબા બનાવે છે. પ્રજાપતિ સમાજના કારીગરોની પરંપરાગત…

સોમનાથના વિશ્ર્વ પ્રસિઘ્ધ તીર્થ સ્થાન નજીકના દરીયામાં વેરાવળ પાટણ શહેરની ગટરોનું ગંદુ પાણી છોડતા ગંદકી ને લઇ ભાવિકોમાં ભારે કચવાટ ફેલાય રહ્યો છે. વૈશ્વિક પ્રવાસન ધરોહર…

કોરીડોર પ્રોજેકટના 500થી વધુ  ખાનગી મીલકતો દૂર કરવા કરાશે કવાયત વૈશ્ર્વીકસ્તરના પ્રોજેકટથી મીલકતોના ભાવ રાતોરાત આસમાને કાશી વિશ્વનાથની તર્જ પર સોમનાથ કોરિડોરનો પ્લાન લગભગ પૂર્ણ :…

આદિત્ય-એલ1 લોન્ચ તારીખ: સૂર્ય મિશનની તારીખ આવી ગઈ છે, આદિત્ય-એલ1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે. ભારતનું સૂર્ય મિશન આદિત્ય- L1, સૂર્યનો અભ્યાસ કરવા માટેની પ્રથમ અવકાશ-આધારિત ભારતીય…

અંદાજિત ૭૫ હજાર જેટલી જાતવાન આંબાની કલમોનું વિતરણ કરાયું  સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તથા બીપરજોય વાવાઝોડામાં નુકસાન થયેલા વૃક્ષોની ભરપાઈ કરવા…

એસ.પી. મનોહરસિંહજીની હાઇ કંટ્રોલરૂમમાં સતત બાજ નજર વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસ દેશ-વિદેશના યાત્રિકો, પ્રવાસીઓ, ભાવિકોના આગમનને અનુલક્ષી જીલ્લા ગીર સોમનાથ પોલીસ વડા…

16 પાઘ પૂજન, 16 ધ્વજાપૂજન અને 600થી વધુ મહામૃત્યુંજય યજ્ઞમાં 300થી વધુ પરિવાર થયા સામેલ પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના  સાનિધ્યમાં શ્રાવણના  પ્રથમ દિવસે જ  શિવોત્સવ…

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. સોમનાથનું શિવલિંગ સૌથી મોટું છે. અને તેના દૈદિપ્યમાન સ્વરૂપની ઝાંખી કરવા દર વર્ષે…

બાર જ્યોતિર્લીંગમાનું પ્રથમ જ્યોતિર્લીંગ એટલે સોમનાથ મહાદેવ …. શ્રાવણ માસની આજથી  શરૂઆત થઈ છે ત્યારે સોમનાથ મહાદેવે  પીતાંબર વસ્ત્રો ધારણ કર્યા છે.  મહાદેવને બિલીપત્ર અને ફૂલનો…

માત્ર રૂા.21માં બિલ્વપુજા નોંધાવી શકાશે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના ચરણોમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન…