Browsing: somnath

ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન તળે  વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ તીર્થધામની સુરક્ષા અને દરીયાઇ આંતરરાષ્ટ્રીય સીમા નજીકના વેરાવળ સોમનાથ દરીયા કાંઠો રાષ્ટ્રીય સુરક્ષાને લઇ અતી મહત્વનો…

આવતીકાલે તલગાજરડામાં ચિત્રકુટધામમાં હનુમાનજીના દર્શન સાથે યાત્રાને લેશે વિરામ પૂ.મોરારી બાપુના વ્યાસાસને ગત 22મી જુલાઇથી કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાનું આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ…

સોમનાથ બાયપાસ પરની સોસાયટીમાં પાણીમાં ફસાયલા 30ને પોલીસે રેસ્કયુ કરી બહાર કાઢયા: નેશનલહાઇવે પર વૃક્ષો ધરાશાયી થતા પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવ્યો: મોરડીયા નદીના પુલ પર ભારે…

18 દિવસીય ઉપક્રમમાં ભારતભરના જયોર્તિલિંગો આવરી લેવાશે સુપ્રસિઘ્ધ રામપારાયણ કથાકાર મોરારીબાપુ જળ, જમીન, વાયુ, જેઇલ સહિત વિવિધ સ્થળોએ રામપારાયણ રામ સંદેશો લહેરાવી ચુકયા છે. તેમાં એક…

દરિયાકાંઠાના ગામડાઓમાં ફરી વ્યવસ્થા નિહાળી:સોમનાથ દાદાના મંદિરે શીશ ઝુકાવી કરી પ્રાર્થના વાવાઝોડાની સંભવિત અસર સામેની પૂર્વ તૈયારીની ચકાસણી માટે જિલ્લા સેવા સદન ખાતે કેન્દ્રીય રાજયમંત્રી ડો.મહેન્દ્રભાઈ…

સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ સોમનાથ મહાદેવનું મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના મંદિરે શીશ ઝૂકાવવા આવતા હોય છે. બોલીવુડ સ્ટાર પણ…

30 મે ના રોજ ધર્મ અનુરાગી ભકતો મહાઆરતીમાં જોડાઈને પુણ્ય અર્જિત કરી શકશે પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભાગીરથ દ્વારા પોતાના પૂર્વજોની આત્મશાંતિ માટે ગંગા માતા અને…

મંદિરની ભવ્યતા, દિવ્યતાની અલૌકિક અનુભૂતિ કરી મંત્રમુગ્ધ થયા દેશ-પરદેશના મહેમાનો સોમનાથ, સિંહ અને જી-20ની રંગોળી નિહાળી ગાઈડના માધ્યમથી જાણ્યો સોમનાથ મંદિરનો ભવ્ય ઈતિહાસ ભારતની જી20 અધ્યક્ષતા…

210 કિલો કેસર કેરી મહાદેવને અર્પણ કર્યા બાદ દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે મોકલાય સોમનાથ મંદિરનો 73 મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. 11મે…

જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ ગીરગઢડા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના તેમજ તાલાળાના મંજૂર થયેલા અને પેન્ડિંગ કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચન  જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબહેન વાજાના…