Browsing: swaminarayan

સ્વામિનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો મહોત્સવ: 13મીએ મૂખ્યદિવસ: પ્રથમ દિવસે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહેશે: 11મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહના હસ્તે છાત્રાલયનું…

લંડનના સ્વામિનારાયણ મંદિરમાં 202મી વચનામૃત જયંતિની ભક્તિભાવ પૂર્વક કરાઇ ઉજવણી અબતક, રાજકોટ આ પ્રસંગે  પ્રભુ સ્વામીએ કહયું હતું કે અભણને અઘરો ન લાગે અને વિદ્વાનને સહેલો…

અબતક,રાજકોટ તીર્થભૂમિ સરધાર ખાતે સદગુરૂ નિત્યસ્વરુપદાસજી સ્વામીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે કલાત્મક નકશીકામ યુક્ત શિખરબદ્ધ  ભગવાન સ્વામિનારાયણનું મંદિરનું નિર્માણ કામ પૂરુ થયુ છે.જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી…

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજને સંપ્રદાયના 49 મુમુક્ષુઓને સંત દીક્ષા આપી: રાજકોટ ગુરૂકુળ, જુનાગઢ તરવડા અને જસદણ નીલકંઠ ધામ પોઈચા શાખાઓના 18 પાર્યદોએ દીક્ષા સ્વીકારી અબતક,રાજકોટ સ્વામિનારાયણ…

219માં આરતી પ્રાગટય મહોત્સવમાં સંતોની વિશેષ ઉપસ્થિતિ: હરીભકતો થયા ભાવવિભોર અબતક,રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સુરત તથા નીલકંઠ ધામ પોઈચાથી પ્રભુ સ્વામી,  ભક્તિ તનયદાસ સ્વામી,  ભજન…

ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન કોઠારી સ્વામીને તડીપાર કરવામાં આવ્યા છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે 2 વર્ષ માટે તડીપાર કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય એસ.પી.…

સમાજમાં શિક્ષાપત્રીનો અમલ થાય તો દરેક સમસ્યાનો નિકાલ આપો આપ થઇ જાય શિક્ષાપત્રી સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક આવતીકાલે તા.16ને મહાસુદી-5 (વસંતપંચમી)ના શુભ…

૧૩ સપ્ટેમ્બરે વિશેષ ઓનલાઈન સભાનું આયોજન ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા(પ્રમુખ) તેમજ લાખો ભક્તોના ગુરુદેવનો જન્મ…

પ્રકૃતિ અને પર્યાવરણમાં જ વિશ્વનું કલ્યાણ છે: માધવપ્રિયદાસજી સ્વામી ભારતીય સંસ્કૃતિમાં ઊજવવામાં આવતા અનેક ઉત્સવો માં અનોખો ઉત્સવ એટલે જળઝીલણી મહોત્સવ. ચાતુર્માસ દરમિયાન મધ્ય એકાદશી એટલે…

વિશ્વશાંતિ માટે સદા કટિબદ્ધઅને વિશ્વના સૌથી વધુ પ્રભાવક ધર્મગુરુઓમાં આદરણીય સનધરાવતા પ્રમુખસ્વામીજીએ સતત ૯૫ વર્ષ સુધીબીજાના ભલામાં આપણું જ ભલું છે…!!જીવનસૂત્ર સો અનેકવિધ સેવાઓમાંપોતાનું સમગ્ર જીવન સમર્પિત…