Browsing: swaminarayan

વઢવાણ મંદિરમાં રહી શ્રીજીની ભકિત સાથે સેવાનું કાર્ય ખંતપૂર્વક બજાવતા સ્વામીનારાયણ મંદિર વઢવાણના ઉત્સાહી અને સેવાભાવી સંત ધર્મચરણદાસજી સ્વામી ગત સોમવારે સવારે ૧૦.૧૫ કલાકે પ્રભુ સ્મરણ…

ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં તા.૨૧-૭ ૨૦૨૦ મંગળવાર શ્રાવણ માસ પ્રારંભે…

ભુજ મંદિરના મહંત સદ્વુરૂ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સદગુરૂ સ્વામી પ્રેમ પ્રકાશ સદગુરૂ સ્વામી જગત પાવન દાસજી મંડળના વડીલ સદગુરૂ પ્રભુ ચરણ દાસજી તથા માંડવી મંદિરના મહંત…

લોકડાઉનમાં સમગ્ર દિવસ દરમિયાન બીએપીએસના હજારો ભક્તો-ભાવિકોએ ઓનલાઇન સત્સંગ સભાનો લાભ લીધો કોરોના પ્રકોપને પગલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી. એસ.સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દર સપ્તાહે…

કોરોના વાયરસ અને શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને ગૃહસ્થ હરિભકતો માટે પંચ વર્તમાન પાળવાની આજ્ઞા કરી છે. દારૂ, માંસ, ચોરી વ્યંભિચાર વટલવું અને વટલાવવું નહી તેમજ શિક્ષાપત્રી શ્ર્લોક…

ત્રણ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી માતાની પ્રેરણાથી યુવાને બનાવી ઉજ્જવળ કારકિર્દી પ્રત્યેક માનવ મહાન થવા એક ગૌરવવંતુ કાર્ય કરવાની ઝંખના રાખે છે. પરંતુ એમાંથી કંઈક વિરલાઓ…

શાસ્ત્ર એ લમણ રેખા છે તે જીવોનું રક્ષણ કરે છે પરંતુ બંધન કયારે કરતું નથી એમ લંડન ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન યુકેના ઉપક્રમે યોજાઇ રહેલ…

વડતાલ ધામે વચનામૃત દિશતાબ્દિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિત મુખ્યમંત્રીએ જ્ઞાન બાગ અને સ્વામીનારાયણના જીવન પ્રસંગો દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની…

ભારતમાં થતા સીધા રોકાણમાં ગુજરાતનો ૪૦ ટકા  હિસ્સો: વિજયભાઇ રૂપાણી ભગવાન અને સંતનું પૃથ્વી પર અવતાર ધરવાનું એકમાત્ર પ્રયોજન પોતાના સંબંધમાં આવનાર હરિભક્તોને પોતાના દર્શન સમાગમનું…

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, શાખા-તરવડા ગુરુકુલને આંગણે શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક, રક્તદાન કેમ્પ, શ્રીરામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ સેવારથ અર્પણ વિધિ…