Browsing: TB

જાપાનમાં વર્ક પરમીટ પર પોતાની પત્ની સાથે કામ કરવા ગયેલા ગુજરાતના એક શખ્સને ફરી પાછો ભારત લાવવામાં આવ્યો. ગુજરાતના ભેસાણનો રહેવાસી જયેશ પટેલ 2018માં જાપાન કામ…

જુનાગઢ જિલ્લામાં વર્ષ 2000થી રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં 2020 સુધીમાં ટીબીના 57,213 કેસ નોંધાયા છે. તેની સામે સારવાર હેઠળના કુલ દર્દી…

વિશ્ર્વ ટીબી દિવસમાં 1882માં જયારે રોર્બટ કોકસએ સંશોધન કર્યુ કે જે વ્યક્તિમાં હાલમાં જે ટીબીના લક્ષણો છે, તે કાઇ ખોટી માન્યતા, કે અંધવિશ્ર્વાસ નથી, તે માત્ર…

પ્રાચિન ઇતિહાસ જોઇએ તો પ્રજાપતિ દક્ષના શ્રાપથી વિશ્ર્વના પ્રથમ ક્ષય રોગ દર્દી ચંદ્રદેવ બનેલા હતા. જેનું નિવારણનું કાર્ય ભગવાન શંકરજીએ કરેલ હતું. આ એક સંક્રામક બિમારી…

ટીબી વિશ્વનો સૌથી પ્રાચિન રોગ છે, જેનો ઉલ્લેખ વેદ-પુરાણો અને આયુર્વેદિક સંહિતામાં પણ જોવા મળે છે. તે દૂનિયાનો સૌથી ઘાતક સંક્રામક રોગ છે. ટીબીના જીવાણું અત્યંત…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતદેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મુલન કરવા માટે આહવાન કરેલ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે ટીબીના રોગને મુક્ત કરવા અભિયાન શરૂ કર્યું…

24 માર્ચ વિશ્ર્વ ટી.બી. દિવસ પૂર્વે ટીબી મૂકત ગુજરાત હેતુ માટે કામ કરતા કરારી કર્મચારીઓએ શોષણ મૂકત કર્મચારીઓનાં નારા સાથે શોષણ મૂકત કરવા સરકારને અપીલ કરી…

કોરોનાગ્રસ્તોએ ટીબીને વકરાવ્યો હોવાની સનસનીખેજ માહિતી: આરોગ્ય ખાતાના બોજમાં સારી પેઠે વધારાથી નવી હૈયાપીટ: ગરીબોની હાલત વધુ કફોડી: કોરોનાથી ટીબીએ વધુ માણસોને મોતનાં મોંમાં ધકેલ્યાનાં આંકડાથી…

જનરલ હોસ્પિટલ, જામ-ખંભાલીયા ખાતે ટીબીના નિદાન માટે અધતન CBNAAT (‌કાર્ટીઝ બઇઝ ન્યુકીક એસીડ એમનીફીલેશન ટેસ્ટ) લેબોરેટરીનું કલેક્ટરશ્રી જે.આર. ડોડીયાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેમુખ્ય…

મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે રૂપિયા ૧૮ લાખના ખર્ચે જિન એક્સપર્ટ એટલે કે સીબીનેટ મશીન વસવાયું છે જેનું લોકાર્પણ ગઈકાલે જિલ્લા કલેકટર પટેલના હસ્તે કરવામાં આવ્યું…