Browsing: temple

શિવ ભક્તો હવે સિધા જ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી શકશે: માસ્ક પહેરવું ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાશે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજથી ભાવિકો પાસ…

નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે માઇભકતો માતાજી ના મંદિરમા  ડેકોરેશન અને ગરબા ના આયોજન માટે તૈયારીઓ કરી્રહ્યા છે ત્યારે પોલીસ  સ્ટેશન ની  એકદમ નજીક મા…

પવિત્ર ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે. જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ…

દ્વાદશ જયોતિર્લીંગ, હનુમાનજી, દત્તાત્રેયજી, વિશ્ર્વકમાજી, અંબીકામાતાજી, લક્ષ્મીનારાયણ, સંતોષીમાતાજી, જલારામ, રાંદલ ભવાની માતાજી, વગેરેના નિજ મંદિરોનું નિર્માણ: વિવિધ ધાર્મિક તહેવારોની શ્રધ્ધા ભકિતથી કરવામાં આવતી ઉજવણી અબતક,રાજકોટ સૌરાષ્ટ્રમાં…

જામનગર જીલ્લાના જોડીયા તાલુકામાં કંકાવટી નદીના કાંઠે વર્ષો પૌરાણિક ઐતિહાસિક હડિયાણા નામે ગામે આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું હાલમાં આ હરિપુર ગામનું નામ…

ગીર ગઢડા- મનુ કવાડ: ગીર ગઢડા તાલુકાના ગીર જંગલમાં આવેલ જસાધાર ચેક પોસ્ટની બાજુમાં 200 વર્ષ જૂનું પૌરાણિક સોનબાઇમાનું મંદિર આવેલ છે. પરંતુ જશાધાર ચેક પોસ્ટથી…

પ.પૂ. હરિપ્રસાદ સ્વામીની કાલે બપોરે 2:00 કલાકે  અંત્યેષ્ટી; તીર્થજળથી અભિષેક બાદ અંતિમયાત્રા શરૂ થશે; શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદી અંતિમવિધિ કરાવશે: અંત્યેષ્ટિ સ્થળનું સંતો દ્વારા ભૂમિપૂજન પરમ પૂજ્ય…

ગીર ગઢડા-મનુ કવાડ: ગીર ગઢડા તાલુકાના જશાધાર, ધ્રોકડવા ગામની નજીક આવેલું અતિ પૌરાણિક અનેzહિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા માં સોનબાઇ માતાજીના મંદિર આ વિસ્તારમાં જંગલ માં આવેલું…

અષાઢી બીજનો દિવસ વર્ષોથી હિન્દુ ધર્મમાં એક પવિત્ર તહેવાર તરીકે ઉજવાતો આવ્યો છે. થોડા દિવસો પહેલા પુરી સિવાય જગન્નાથજીની રથયાત્રા નહીં કાઢવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હતો.…

અરવલ્લી આવેલું શામળાજીનું મંદિર વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર…