Browsing: temple

હિન્દૂ ધર્મમાં જેને પૂર્ણપુરષોતમનો દરજ્જો આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની જિંદગીથી બધા પ્રભાવિત છે. કૃષ્ણનું વ્યત્કિત્વ, એની બાળલીલા, એનો પ્રેમ, અને તેના દ્વારા કહેવાયેલી શ્રીમદ…

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે સમર્પણ ભંડોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પ્રાપ્ત થયેલા 15 હજાર ચેક બાઉન્સ થઈ…

હાલમાં દિલ્હીમાં એક અજબ ઘટના જોવા મળી છે. ગરમીના વધારા સાથે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.આ તાપમાન સહન ના થતા…

દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વહીવટ સંભાળવા ઉભી થઈ હુંસાતુસી: પોલીસ અને માથાભારે શખ્સોના બળે મંદિરનો કબ્જો સંભાળી કોઠારી નિમી દીધા શહેરના બાબરીયા કોલોનીમાં…

ભૂતપૂર્વ સી.એમ. ત્રિવેન્દ્ર રાવત સરકાર વિરૂધ્ધ તીર્થ પૂરોહિતોના આંદોલનના કારણે નિર્ણય  રાજયના મુખ્ય મંદિરોનાં સંચાલન માટેના બોર્ડની રચના ડિસેમ્બર 2019માં ભૂતપૂર્વ સીએમ દ્વારા કરવામાં આવી હતી …

મહાશિવરાત્રીના મહાપર્વે સોમનાથમાં કાલે બે એવોર્ડ અર્પણ કરાશે ન્યુજર્સીની સંસ્થાના અધિકૃત વડોદરાથી એવોર્ડ આપવા સોમનાથ પહોંચશે વર્લ્ડના પાવરફુલ સંસ્થા ટ્રસ્ટ  અને વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે…

મહાદેવ હર: શિવભકતો માટે આનંદના સમાચાર આપતો ગાંધીનગર આઇઆઇટીનો જીપીઆર સર્વે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ કાર્યરત સોમનાથ ટ્રસ્ટે આગળના સંશોધન માટે પુરાતત્વ વિભાગને વિનંતી કરી દેવોના…

૮૦ વર્ષથી વધુ જૂના મંદિરનો સાત માસથી ર્જીણોધ્ધાર થાય છે તંત્રને સુરાતન કેમ ચડ્યું? ધારાસભ્ય પબુભા અને મીઠાપુર ચેમ્બર પ્રમુખની દરમિયાનગીરી બાદ થાળે પડ્યો મીઠાપુર ખાતે…

ગુજરાતનાં દ્વારા ઉદ્યોગપતિએ રૂ.૧૧ કરોડ આપ્યા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર શ્રીરામમંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિએ રૂ.૫…

ભારતમાં દર એક કિલોમીરના અંતરે મંદિરો આવેલા છે. ભારતમાં તો મંદિરોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.ભારતના મંદિરો ધાર્મિક વિધિઓ અને સંસ્કૃતિને કારણે જાણીતા હોય છે.…