Browsing: vakaner

લોકોની રાજકોટ-વાંકાનેર સુધીની મુસાફરી થશે સરળ: વાહનચાલકોની હાલાકી દૂર થશે અબતક, રાજકોટ રાજકોટ તાલુકાના બેડી,હડમતીયા,રાજગઢ અને ખોરાણા સ્ટેટ હાઇવેને રાજ્ય સરકાર દ્વારા રૂ 6.30 કરોડના ખર્ચે…

સામાજીક અગ્રણી ભીખુભાઇ મકવાણાએ 10 દિવસ પૂર્વે પીજીવીસીએલના કમ્પ્લેઈન વિભાગને ફોનથી જાણ કરી છતાં તંત્ર ધોર નિદ્રાંમાં વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર આવેલ પાર્થઘ્વજ હનુમાનજી મંદિર…

અમદાવાદનો પરિવાર દિવાળીની રજા માણવા નિકળ્યા બાદ સર્જાઈ કરુણાતીકા સોમનાથ-દ્વારકા દર્શન કરી મકનસર સબંધીના ઘરે પહોંચે તે પહેલાં જ કાળ ભેટ્યો: દ્રાઈવર સહિત ત્રણનો બચાવ વાંકાનેર…

અબતક, રાજકોટ રાજકોટ સહીત રાજયભરમાં બિલાડીના ટોપની જેમ હાઇ-વે અને રાજયધોરી માર્ગ પર ગેરકાયદેસર બાયોડિઝલના હાટડા ધમધમી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગ અને રાજયના પોલીસ વડાનલી…

‘ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કી’ અબતક, નિલેશ ચંદારાણા વાંકાનેર ગયા વર્ષે કોરોનાને કારણે પર્યુષણ પર્વની ઉજવણી થઇ શકી ન હતી પરંતુ આ વર્ષે સરકારની…

ટુંક સમયમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવો કપાસ ઠલવાશે: વરસાદ ખેંચાતા ભાવ વધુ રહેવાની શકયતા સૌરાષ્ટ્રનો મુખ્ય પાક ગણાતા કપાસનું ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર થયું છે તો…

શ્રાવણ માસના બીજા સોમવારે યોજાતા ભાતીગળ લોકમેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ વાંકાનેર પાસેના સ્વયંભૂ જડેશ્ર્વર મહાદેવના પ્રાગટ્ય દીન શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતો લોક સાંસ્કૃતિક મેળો આ…

કહેવાયં છે ને કે ‘માં તે માં બીજા બધા વગડાના વા’… આ ઉકિત પશુ-પંખીઓ માટે પણ યથાર્થરૂપ સાબિત થાય છે, વાંકાનેરના ગાયત્રી મંદિરના એક લીમડાના વૃક્ષની…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોના માહમારી અંકુશમાં આવતા પ્રસિઘ્ધ યાત્રાધામો, પીકનીક સેન્ટરો રાજય સરકારની છુટછાટ બાદ ખુલ્લી ગયા છે. પરંતુ વાંકાનેર એસ.ટી. ડેપો દ્વારા પ્રસિઘ્ધ યાત્રાધામોને જોડતી બસો કોરોના…

વાંકાનેરમાં વર્તમાન એસ.ટી.ડેપોની જગ્યાએ અધ્યતન સુવિધા સભરનું નવું બસ સ્ટેશન ડેપો રાજય સરકાર દ્વારા રૂ.422.76 લાખના ખર્ચે બનાવવામા આવી રહ્યું છે. આ નવા બસ સ્ટેશનનું ઈ-ખાત…