Abtak Media Google News
  • 15મી ફેબ્રુઆરીએ ખંઢેરી નિરંજન શાહ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા નો જલવો જોવા મળશે

સૌરાષ્ટ્રને ખાસ કરીને સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના ક્રિકેટ રસીકો માટે વધુ એક વાર ટીમ ઇન્ડિયાના ઘર આંગણે જલવા જોવાનો અવસર આવશે, આજે બીસીસીઆઈ દ્વારા ઇંગ્લેન્ડ સામેની હવે પછીની ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં શમરભ રશતિિં બફક્ષસ ની ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે પસંદગી સમિતિએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે

જેમાં કેપ્ટન રોહિત શર્મા, વાઈસ કેપ્ટન જસપ્રિત બુમરા, યશસ્વી જયસ્વાલ, શુભમનગીલ, કે એલ રાહુલ, રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જીવરેલ, વિકેટકીપર કે, એસ ભરત વિકેટકીપર આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશકુમાર અને આકાશદીપ   ને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે ત્રીજી ટેસ્ટ મેચ 15 મી ફેબ્રુઆરીએ રાજકોટની ખંઢેરી ના “નિરંજન શાહ સ્ટેડિયમ”માં રમાશે જ્યારે ચોથી ટેસ્ટ રાચી મા 23 મી ફેબ્રુઆરી અને પાંચમી અને અંતિમ ટેસ્ટ 7 માર્ચે ધર્મશાળામાં રમાશે તેમ બીસીસીઆઇના સચિવ જય શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.