ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ ક્રિકેટને લોકપ્રિય બનાવવા ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે ઈન્ટરનેશનલ લીગને મંજૂરી આપી દીધી છે. આઈસીસી જાહેર કરવામાં આવેલી ટેસ્ટ સિરીઝ લીગમાં 9 ટીમો ભાગ લેશે. હાલ ટેસ્ટ રમતા હોય તેવા 12 દેશો છે. આ લીગ હેઠળ પ્રત્યેક ટીમોએ 2 વર્ષમાં 6 સિરીઝ રમવાની રહેશે. આ 6 સિરીઝમાંથી 3 ઘરઆંગણે અને 3 વિદેશી ધરતી પર રમાશે. આ ટેસ્ટ લીગ 2019-20માં રમાશે, જોકે તેનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ તૈયાર થયું નથી. આ લીગ રમી ક્રિકેટ ટીમો વર્લ્ડ કપમાં પણ એન્ટ્રી કરી શકશે. ટેસ્ટ લીગ બાદ વનડે લીગમાં આઈસીસીના તમામ 12 ફૂલ મેમ્બરશિપ ધરાવતા દેશોની ટીમો અને આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા ટીમ ભાગ લેશે. 4 દિવસીય ટેસ્ટ થકી ટેસ્ટ ટીમોને વધુ મેચો રમવાની તક મળશે.
Trending
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ