કાલાવડ રોડ પર આવેલી ગોવર્ધન ગૌ શાળા અંધ, અપંગ, નિરાધાર અનેબિમાર ૭૦૦ ગૌ માતાઓનું આશ્રય સ્થાન છે. હાલ આ ગૌ માતાઓનો નિભાવ કરવો મુશ્કેલ હોવાનું જણાવી ગોવર્ધન ગૌશાળાના સંચાલકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું આ આવેદનમાં ગૌશાળા નજીકનો ખરાબો કે ગૌચર આપવાની માંગ ઉઠાવવામાં આવી છે જેથી આ જમીન પર ખેતી થઇ શકે અમે ગૌ માતાતે ખોરાક મળી શકે. પરાંત ગૌ માતા દીઠ ૪ કિલો સુકુ ધાસ અને ગૌ પ્રોડકટ શરુ કરવા સહાય આપવાની માંગ કરવામાં આવી છે.
Trending
- સાયલાના સુદામડામાં ખનીજ ચોરીનું 280 કરોડનું કૌભાંડઃ ખનન માફિયા ભરત વાળા ઝડપાયો
- અરવિંદ કેજરીવાલના પત્નિ સુનિતા કાલે ભરૂચ-ભાવનગરમાં કરશે પ્રચાર
- રાજકોટ 42 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર
- વડાપ્રધાન બે દિવસમાં સૌરાષ્ટ્રની 7 સહિત રાજ્યની 13 લોકસભા બેઠકોને આવરી લેશે
- વ્યાજખોરોએ જીંદગી ‘ઝેર’ બનાવી દેતા LRD જવાનના માતા-પિતાનો સજોડે આપઘાત
- સુરત : લોકસભાની ચૂંટણી બાબતે કલેકટરએ પ્રેસ કોંફરન્સ યોજી
- ભારત માતાના બે જોડિયા બાળકો એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર..!!!
- લાખો લોકો ભૂખમરામાં માટીથી પેટ ભરે છે !!!