કોરોનાની મહા મારીના કારણે રાજ્યભરમાં શિક્ષણ બંધ છે. અને સરકારે ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કર્યું ત્યારે પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડા એ અનોખી પહેલ કરી હતી જે બાળકો ના ઘરે ટીવી અને મોબાઈલ નથી તેવા બાળકો માટે બાળકો ના વાલીઓ વ્યવસ્થા કરવા જણાવ્યું અને આ શિક્ષકને શાળાના આચાર્ય ઉમેશભાઈ ગોંડલીયા દ્વારા સહકાર મળતાં સ્થાનિક બાળકોના વાલી ઇરફાનભાઈ લાખાણી સહિત લોકોએ સહકાર આપતા ખાટકીવાસ માં આવેલ મદરેસા માં ટીવી ની વ્યવસ્થા કરી ધોરણ ૩ થી ૮ ના બાળકો ટાઈમ ટેબલ મુજબ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. તમામ સરકારી ગાઈડ લાઇન નું પાલન કરી આ શિક્ષકે અનોખી સમસ્યાને અવસર માં ગોઠવી છે.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી