Abtak Media Google News

મહીસાગર જિલ્લાના વનવિસ્તાર વાઘ હોવાની વનવિભાગે પુષ્ટિ કરી છે. વાધ નાઈટ વિઝન કેમેરમાં દેખાયો હતો. જેથી હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડા ત્રણેય પ્રાણી જોવા મળે તેવો પ્રથમ રાજ્ય બની ગયું છે.

2 1549953314

મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં છેલ્લા 5 મહિનામાં 150થી વધુ વન્ય પ્રાણી દ્વારા મારણ થયા છે જેમાં 45 મારણ સરકારી ચોપડે નોંધાયા છે જેમાં 34 મારણ સંતરામપુર રેંજમાં નોંધાયા છે અને 11 મારણ લુણાવાડા રેંજમાં નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.