નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટની સાધારણ સભા તાજેતરમાં મળી હતી તેમાં ચોથી ટર્મના સુત્રધારોની વરણી થઇ હતી જેમાં ટ્રસ્ટીઓમાં મુકેશભાઇ મહેતા, આશીષભાઇ મહેતા, ખજાનચી કિશોરભાઇ દવે, ધીરુભાઇ મહેતા, કાંતિભાઇ મહેતા, પ્રમુખ મનસુખભાઇ મહેતા, મંત્રી ઉમેશ મહેતા, ભાર્ગવભાઇ જોશી, જીજ્ઞેશભાઇ મહેતા, ઉષાબેન મહેતા વગેરેની વરણી થઇ હતી. નવા વેરાયેલ ટ્રસ્ટીઓએ સામાજીક અને સેવાકીય પ્રવૃતિને વિકસાવવી તેમજ જ્ઞાતિનું સંગઠન મજબુત કરવા સંકલ્પ કર્યો હતો.
Trending
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી