આજે કાળી ચૌદશે મહાકાલીની પુજાની સાથે હનુમાનજી, કાળભૈરવની પણ શ્રધ્ધાળુઓ દ્વારા પુજા કરવામાં આવે છે.ત્યારે રાજકોટવાસીઓના આસ્થાના પ્રતિક સમા ભુપેન્દ્ર રોડ ખાતે આવેલા બાલાજી મંદિરે બિરાજમાન કષ્ટભંજન દેવને આજે કાળી ચૌદશ નિમિતે ફૂલોનો સુંદર શણગાર કરાયો છે. તેમજ મંદિરના પ્રાંગણમાં માતીયજ્ઞ યોજાયો હતો. હનુમાનભકતોની દર્શન માટે ભારે ભીડ જામી છે.
Trending
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- પર્પલ ક્રાઈંગ શું છે? જેમાં બાળક સતત જોર જોરથી રડતું રહે છે
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…