આતંકવાદ વિરોધી દિનની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ જિલ્લા સેવા સદન અને પોલીસ કમિશનર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. વિધટનકારી તત્વો સામે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી ૨૧ મેને આતંકવાદ વિરોધી દિન તરીકે મનાવવામાં આવે છે તસ્વીરોમાં અધિક કલેકટર પરિમલ પંડયા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિગેરે નજરે પડે છે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા