રાજકોટના સરધારમાં પી.જી.વી.સી.એલની કામગીરી સરધારના ગ્રામ્યજનોમાં ઉડીને આંખે વળગી હતી. સરધારના સામાજીક કાર્યકર પરેશભાઈ સાંયજાના કહેવા મુજબ રાજકોટ ભાવનગર હાઈવે ચાર માર્ગીય બની રહ્યો છે. ત્યારે સરધાર ગામતળ બાકી કામ હાલ થઈ રહ્યું છે. ત્યારે આ કામગીરીમાં પીજીવીસીએલના ડે. ઈજનેર દિવ્યકાંત પટેલ અને તેમની ટીમએ ઝડપભેર વીજ પોલ ખસેડી આ કાર્યમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી સામાન્ય રીતે મોટાભાગે કામ ગોકળગાય ગતિએ ચાલતુ હોય ત્યારે સરધાર વીજ કંપનીનું કામ ઝડપભેર થયું હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ