Abtak Media Google News

દિલ્હીથી અમદાવાદ આવીને પીએમ મોદીએ પરિસ્થિતિને તાગ મેળવ્યો હતો.સાંજે દિલ્હી જતા અગાઉ પીએમ પૂરગ્રસ્ત લોકોમાટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.ગુજરાતમાં પૂરગ્રસ્ત લોકોને 500કરોડની સહાયની જાહેરાત કરી છે.જે લોકનું પુરના કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર તરફથી જે સહાય મળે તે ઉપરાંત પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી વધુ ૫૦ હજારની સહાય અપાશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.