Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Gir Somnath»સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ
Gir Somnath

સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ

By Abtak Media01/11/20181 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સાંજના સમયે આરતી-દીપમાળા પ્રજવલીત કરાઈ

૩૧ ઓક્ટોબર ના દિવસે અખંડ ભારતના શિલ્પી  શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની    જન્મજયંતી નીમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર  પરિસર માં આવેલ  સરદારશ્રીની પ્રતિમાં ખાતે  સરદાર વંદના તથા ભૂદેવો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર સાથે સરદાર શ્રી ની પ્રતિમાને  પુષ્પાંજલી અર્પણ  કરવામાં આવેલ.

સાથે રન ફોર યુનિટી માં આવેલાં સ્કૂલના બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચિક્કી પ્રસાદ પણ આપવામાં આવેલ,  શ્રી સોમનાથ મંદિરમાં  મહામ્રુત્યુંજય જાપ,  વિશેષ મહાપુજા  કરવામાં આવેલ. આ પ્રસંગે  શ્રી  સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી  વિજયસિંહ ચાવડા સાહેબ  વેરાવળના  મામલતદાર શ્રી દેવકુમાર આંબલીયા સાહેબ શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી સાથે સ્થાનિક અગ્રણીઓ  પણ જોડાયા હતા.શ્રી સોમનાથ મંદિરે  સાયં આરતી સમયે  દીપમાળા  પ્રજ્વલિત કરવામાં આવેલ.

ALSO READ  અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો મ્હાલવા ST વિભાગ 1000 એકસ્ટ્રા બસો દોડાવશે
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકોડીનારમાં રોગચાળાનો ભરડો ડેન્ગ્યુ વકરતા તંત્ર પણ ચિંતીત
Next Article સરસ્વતી વિદ્યામંદિર સંકુલ કન્યાશાળા દ્વારા ત્રિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી
Abtak Media
  • Website

Related Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.