Abtak Media Google News

સોસિયલ મીડિયામાં આપ જોતાં હશો કે થોડા સમય થી તા.17-7-2019 થી રૂપિયા10,000માં 1.5 ટનનું એસી વીજ કંપની તરફથી આપનાવર છે.આવો મેસેજ સોસિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાઈ ગયો છે.

ત્યારે તેના અનુસંધાને PGVCL એ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘આ પ્રકારની કોઈ યોજના હાલની તકે અસ્તિત્વમાં નથી.આ યોજનાની જાહેરાત સરકાર તરફથી થશે ત્યારે જણાવવામાં આવશે.હાલમાં આ પ્રકારના મેસેજ ઉપર ધ્યાન ન આપવા વિનંતી.

Whatsapp Image 2019 06 25 At 8.08.59 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.