કોંગ્રેસએ લગાવેલ જનજાગૃતિના બેનર કમિશ્નરસાહેબે હટાવી લેવાનું કહેતા જ સમગ્ર વાતાવરણ ગરમાય ગયું હતું.કોંગ્રેસ કાર્યકારોનું કહેવું હતું કે 31તારીખ સુધી બેનર રાખવાની મંજુરી આપો.પણ કમિશ્નર સાહેબે તેનો ઇનકાર કર્યો અને બેનર હટાવી લેવા કહ્યું.એવામાં કોંગ્રેસ કાર્યકારો કમિશ્નરની ચેમ્બરમાં ધારણા કરવાની તૈયારી કરી એવામાં કોર્પોરેટરોએ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.આ બાબતે માથાકૂટ થઈ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ