Abtak Media Google News

મોરબીના ધુનડા ગામે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવતીકાલ થી ૨૩મી સુધી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામા ૧૦ હજારથી વધુ પુસ્તકો પ્રદર્શનમાં મુકાશે.

Advertisement

વિશ્વભરમાં ૨૩ એપ્રિલ ના રોજ વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થાય છે. જેમના ભાગરૂપે વિનય ઈનટરનેશનલ સ્કૂલ માં વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ તા. ૨૧ થી ૨૩ એપ્રિલ બૂક ફેર યોજાશે. જેમાં ૧૦૦૦૦ થી વધારે બૂક રાખવા માં આવી છે.

બાળકો ને ટુક સમય માં વેકેશન પડે છે તો વેકેશન ના સદુપયોગ માટે વિનય પરિવાર બધા ને બૂક ફેરનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.