રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નં.૧૫ ના નગરસેવક વશરામ ભાઈ સાગઠિયાનો આજે જન્મ દિવસ છે. તેવો ત્રણ વાર જંગી લીડ સાથે નગરસેવક તરીકે ચૂંટાયા છે. વિરોધ પક્ષના નેતા તરીકે પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. શાસકોને સતત દોડતા રાખ્યા છે.વહીવટી તંત્રને પણ સતત સજાગ રાખવામાં ટેવોનો સિંહફાળો રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસે તેઓની સેવાની નોંધ લઈ ૨૦૧૭માં વિધાનસભામાં રાજકોટ ગ્રામ્ય બેઠકની ટિકિટ આપી હતી. ૨૦૧૦થી ૨૦૧૫ની ટર્મમાં પણ તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. હાલ વશરામ ભાઈ ૨૦૧૫ થી વિરોધ પક્ષ ના નેતા તરીકે પ્રજાના સાચા પ્રહરી તરીકે જવાબદારી નિભાવે છે. લોકડાઉનમાં પણ તેવોએ અલમીન ટ્રસ્ટના નેજા હેઠળ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો.આજે જન્મદિન નિમિતે તેઓના મોબાઈલ નં.૯૮૨૫૧ ૬૫૧૯૧ પર અવિરત શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
Trending
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?