ગુજરાત વિધાનસભાની ચૂંટણી તથા રાજ્યસભાની ચૂંટણી પૂર્વે નિર્માણ થયેલા અંધાધુંધી ભર્યા રાજકીય માહોલ વચ્ચે આજે મંગળવારે ગાંધીનગર સચીવાલયમાં સ્વર્ણીમ સંકુલ ખાતે રાજ્યસભાની ચૂંટણી તથા મહાત્મા મંદિર ખાતે વિધાનસભા સત્ર યોજાયું છે.જયારે બીજી તરફ સત્રમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા સહિતના મુદ્દે ધમાલ થવાની પૂરી શક્યતા છે.આના લીધે રાજકારણ ખુબજ ગરમાયું છે.મહાત્મા મંદિર ખાતે ધમાલન થાય તેમાટે ૩ડીવાયએસપી,19પીઆઈ,૬૪પીએસઆઈ,૩૪કમાન્ડો,૪૭૮ પોલીસ જવાનો ,૧૪૫ મહિલા પોલીસ મહાત્મા મંદિરમાં અંદર તથા બહારના ભાગે ગોઠવાયેલ છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ