બ્રહ્મકુમારી વિધી ર૧ જુન વિશ્ર્વયોગ દિવસ એ નિમિતે બ્રહ્મકુમારીસ રાજકોટ દ્વારા ૩ દિવસ રાજયોગ શિબિર યોગ ભગાવે રોગનું આયોજન કરેલ હતું. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ઓનલાઇન શિબિરમા રાજયોગ, યોગ શુ છે? યોગની અંદર આપણે આત્મા અને પરમાત્માને કઇ રીતે કનેકશન કરીશું તેની વિગતો આપવામાં આવશે. યોગથી આપણા જીવનમાં શું લાભ થશે? અને કઇ રીતે આપણે યોગ કરી શકીએ એના વિશે બતાવવામાં આવશે. સાંજે ૬થી ૭ દરમિયાન ઝુમ આઇડીની મદદથી જોડાઇ શકાશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર