Abtak Media Google News

બ્રહ્મકુમારી વિધી ર૧ જુન વિશ્ર્વયોગ દિવસ એ નિમિતે બ્રહ્મકુમારીસ રાજકોટ દ્વારા ૩ દિવસ રાજયોગ શિબિર યોગ ભગાવે રોગનું આયોજન કરેલ હતું. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ઓનલાઇન શિબિરમા રાજયોગ, યોગ શુ છે? યોગની અંદર આપણે આત્મા અને પરમાત્માને કઇ રીતે કનેકશન કરીશું તેની વિગતો આપવામાં આવશે. યોગથી આપણા જીવનમાં શું લાભ થશે? અને કઇ રીતે આપણે યોગ કરી શકીએ એના વિશે બતાવવામાં આવશે. સાંજે ૬થી ૭ દરમિયાન ઝુમ આઇડીની મદદથી જોડાઇ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.