Abtak Media Google News

Matter 2 Sthapana 3જામનગરના ૪૮૧મા સ્થાપના દિવસની પરંપરાગત રીતે દરબારગઢ પાસે આવેલ થાંભલીના પૂજન સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવની પાળે આવેલ જામરણજીતસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યાં હતાં. આ ઉજવણીમાં રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), મેયર હસમુખભાઈ જેઠવા, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોશી, દંડક જડીબેન, રાજપૂત, સમાજના અગ્રણીઓ, અન્ય નાગરિકો જોડાયા હતાં. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈને તમામ નિયમોનું પાલન કરીને ઉજવણી કરવામાં આવી હતી.

Matter 2 Sthapana 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.