જામનગરના ૪૮૧મા સ્થાપના દિવસની પરંપરાગત રીતે દરબારગઢ પાસે આવેલ થાંભલીના પૂજન સાથે કરવામાં આવી હતી. આ ઉપરાંત તળાવની પાળે આવેલ જામરણજીતસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યાં હતાં. આ ઉજવણીમાં રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), મેયર હસમુખભાઈ જેઠવા, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુભાષભાઈ જોશી, દંડક જડીબેન, રાજપૂત, સમાજના અગ્રણીઓ, અન્ય નાગરિકો જોડાયા હતાં. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈને તમામ નિયમોનું પાલન કરીને ઉજવણી કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ