Abtak Media Google News

યાત્રા પ્રવાસ પ્રસન કરાવતા મેયર બિનાબેન આચાર્ય તા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી

વોર્ડ નં-૩ શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તા શ્રી શ્યામ મનોરજી હવેલી(જંકશન પ્લોટ) દ્વારા સીનીયર સીટીઝન બહેનો માટે ટોકન દરે જુદા-જુદા ધાર્મિક સ્ળોમાં યાત્રા પ્રવાસ યોજવામાં આવેલ. જેને આજે મેયર બિનાબેન આચાર્ય તા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ ધારસભ્ય ભાનુબેન બાબરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ વિગેરે આ યાત્રાને પ્રસન કરાવેલ  અને તમામ બહેનોને શુભેચ્છા પાઠવેલ.

આ અવસરે મુખ્ય આયોજક હેમુભાઈ પરમાર, જગદીશભાઈ ભોજાણી, શ્રી શ્યામ મનોરજી હવેલીના મુખ્યાજી આશીષભાઈ, જે.કે પોપટ, ભરતભાઈ કોટક, પ્રભુદાસભાઈ રાજવીર, નરોતમભાઈ પુજારા, હરેશભાઈ રાજા, મુકુલભાઈ ગણાત્રા, લત્તાબેન, મધુબેન, મનોજભાઈ લાલ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. ૧૫૦ બહેનો માટેનો યાત્રા પ્રવાસ ૨ દિવસ માટેનો યોજવામાં  આવેલ છે. જેમાં રહેવા-જમવા વિગેરે તમામ વ્યવસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.

આ યાત્રા ડાકોર, પોઇચા સ્વામિનારાયણ ધામ, કુબેર ભંડાર, નર્મદા સન, જુદી-જુદી બેઠકો વિગેરે સ્થળોએ લઇ જવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા આવા સુંદર આયોજન બદલ ઉપસ્તિ મહાનુભવોને, હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.