Abtak Media Google News

દેના બેંક, સ્ટેટ બેંક તેમજ આમરણ સબ ડિવિઝનના કેસોનો નિકાલ કરાયો

જોડીયા તાલુકા કાનૂની સેવા સમિતિ ના અધ્યક્ષ શ્રી ટી પી શાહ ની અધ્યક્ષતા પક્ષકારો સમાધાનના ઉજળા હેતુથી લોક અદાલતનું આયોજન કરવામા આવોલ હતુ જેમા જોડીયા બાર એસોસિયેશન ના સેક્રેટરી શ્રી એ.પી.માંકડ તથા વકીલ શ્રી ઓ રાજેશભાઈ પંડ્યા, દિનેશભાઈ ભીમાણી, જીતુભાઈ પરમાર, જયદીપભાઇ માંકડ સહિતના વકીલ શ્રી ઓ કોર્ટના રજીસ્ટર એન.એસ.નંદા તથા પોલીસ સ્ટાફ ની મહેનતથી મહત્તમ કે સનમ નિકાલ કરી લોક અદાલત સફળ બનાવેલ છે.Img 20190309 105712 1આ લોક અદાલતમાં દેના બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક તથા pgvcl જોડીયા તથા આમરણ સબ ડિવિઝન કેશો નો પણ મહતમ નિકાલ કરવા બેંકના સ્ટાફે પણ મહેનત કરેલી.Img 20190309 105937 1

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.