જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપોરામાં સુરક્ષદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.જેમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને ઠાર કર્યો છે. સૂત્રો મુજબ ત્રણ આતંકવાદીઓમાંથી એક આતંકવાદી ઘટના સ્થળેથી ફરાર થયો છે.શુક્રવારે સવારે બાંદીપોરાના અવંતીપોરામાં આતંકવાદીઓ છૂપાયાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. સર્ચ ઓપરેશન વખતે આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરવામાં આવતા અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષાદળોની વળતી કાર્યવાહીમાં બે આતંકી ઠાર થયા હતા. આ વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Trending
- Redmi ઇન્ડિયન માર્કેટમાં 13R લોન્ચ કરવા આતુર…
- ચાર ધામ યાત્રા પર જઈ રહ્યા છો તો જાણી લો, સરકારે આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- આવતીકાલે મોહિની એકાદશીનું વ્રત, જાણો ઈતિહાસ, મહત્ત્વઅને શુભ સમય
- હરિયાણાના નુંહમાં બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત , 24 ઘાયલ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે