રેલવેના પ્રવાસીઓની સુરક્ષા અને આરામદાયક મુસાફરી માટે ટ્રેનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ દરેક કોચમાં લગાવાશે. આ સિસ્ટમ શંકાસ્પદ ચહેરાઓને ઓળખીને કંટ્રોલરૂમમાં સીધી જ માહિતી આપી દેશે. સાથે જ કોચમાં પાણી પૂરું થશે કે પૈડા ગરમ થશે કે કોચમાં કોઈપણ પ્રકારની ખરાબી હશે તો તેની માહિતી આગળના સ્ટેશને આપી દેશે. આથી સમયની બચત થશે અને મુસાફરોને મુશ્કેલી નહીં પડે. ઉત્તર રેલવે આગામી ત્રણ મહિનામાં 100 ટ્રેનમાં આવા કોચ લગાવશે. દિલ્હીથી આઝમગઢ વચ્ચે ચાલતી કેફિયત એક્સપ્રેસમાં તેની ટ્રાયલ લેવાઈ રહી છે.
Trending
- AIની દુનિયાના 3 બેતાજ બાદશાહ : Microsoft, Google અને Meta
- Googleની પેરેન્ટ કંપની Alphabetએ નવા ડિવિડન્ડની જાહેરાત કરી…
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર