ભારતમાં યુપી તેમજ બિહારના લોકો દ્વારા છઠ્ઠના દિવસની પૂજાનું અને‚ મહત્વ હોય છે ત્યારે રાજકોટના આજી ડેમ ખાતે પણ છઠ્ઠાન દિવસે સાંજના સમયે મહિલાઓ દ્વારા પાણીમાં ઉભા રહીને અર્ધ્ય અપાયું હતું. કહેવાય છે કે આ પૂજા મહિલાઓ તેમના પરિવાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરે છે. આ તકે આજી ડેમ ખાતે હજારોની સંખ્યામાં યુપી તેમજ બિહારના લોકો પૂજા-અર્ચના કરવા માટે આજીડેમ ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમજ ભક્તિભાવપૂર્વક સૂર્યદેવની આરાધના કરી હતી.
Trending
- હવે બરડો ડુંગર સાવજની ” ડણક ” થી ગર્જશે!!!
- જો આવું ઘર હશે તો ઘરમાં AC ની જરૂર નહિ પડે
- સેક્સ સ્કેન્ડલના વધી રહેલા વિવાદ વચ્ચે પાર્ટીએ પ્રજ્વલ રેવન્ના સામે કરી કાર્યવાહી
- વધુ ઊંચાઈ પર ઓછું તાપમાન અને ઠંડી કેમ વધુ લાગે છે???
- અમિત શાહના નકલી વીડિયો કેસમાં અમદાવાદ સાયબર ટીમની કાર્યવાહી
- ગીર સોમનાથ : આરોગ્યમ ટ્રસ્ટ દ્રારા અંગદાન પ્રેરણા માટે કાર્યક્રમ યોજાયો
- “સલામ રોહિત ભાઈ” : MIએ રોહિત શર્માના જન્મદિવસ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો
- શાપર-વેરાવળ માસુમ બાળકનું ખંડણી વસુલવાના બહાનેે અપહરણ