ભારત સરકારના કેન્દ્રીય પોર્ટસ, શોપીંગ અને વોટરવેઝ (સ્વતંત્ર હવાલો) મંત્રી મનસુખભાઇ માંડવીયા તા.3 અને 4 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે ક્ધટેનર બિલ્ડીંગ યાર્ડની મુલાકાત લેશે. ઉપરાંત ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામનજીએ શીપ રિસાયકલીંગ ઉઘોગને આગામી પાંચ વર્ષમાં બમણી કરવાની જાહેરાત કરેલ છે. આ અંતર્ગત શીપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા આયોજીત શીપ રિસાયકલીંગ સેમીનારમાં પણ ઉ5સ્થિત રહેશે.તા. 4 ને રવિવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આયોજીત દાંડીયાત્રામાં નવસારી જિલ્લામાં ઉ5સ્થિત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકો તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
- વિદ્યાર્થીનીઓએ સૈનિકોને રાખડી સાથે લાગણી પણ મોકલી
- જામનગરમાં ઉંદર પકડવાની જાળ ના ઉત્પાદન, વેચાણ, તથા ઉપયોગ પર કડક પ્રતિબંધ
- દુશ્મનના દરેક ઘાતક હુમલાને નિષ્ફળ બનાવશે ભારતનું નવું બ્રહ્માસ્ત્ર AD-1
- રાજકોટની ખાનગી શાળાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ પરિણામની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
- કારગિલ વિજય દિવસે જુઓ સુરતના બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની કારકિર્દીની એક ઝલક
- કારગીલ વિજય દિવસ નિમિતે મોટર સાયકલ રેલીમાં એનસીસીના કેડેટ્સ મોટી સંખ્યામાં જોડાયા
- દાઢી-મૂછના સફેદ વાળને કાળા કરવા અપનાવો આ નુસખો