Abtak Media Google News

ભારત સરકારના કેન્દ્રીય પોર્ટસ, શોપીંગ અને વોટરવેઝ (સ્વતંત્ર હવાલો) મંત્રી મનસુખભાઇ માંડવીયા તા.3 અને 4 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે ક્ધટેનર બિલ્ડીંગ યાર્ડની મુલાકાત લેશે. ઉપરાંત ગત બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારામનજીએ શીપ રિસાયકલીંગ ઉઘોગને આગામી પાંચ વર્ષમાં બમણી કરવાની જાહેરાત કરેલ છે. આ અંતર્ગત શીપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા આયોજીત શીપ રિસાયકલીંગ સેમીનારમાં પણ ઉ5સ્થિત રહેશે.તા. 4 ને રવિવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આયોજીત દાંડીયાત્રામાં નવસારી જિલ્લામાં ઉ5સ્થિત રહેશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.